ભારતી સિંહે ખાવા-પીવાનું બિલકુલ છોડ્યા વગર ઘટાડ્યું ૧૫ કિલો વજન, પેટ ભરીને ખાતી હતી, જાણો છતાં પણ કેવી રીતે ઘટાડ્યું વજન


                        કોમેડિયન ભારતી સિંહનું ટ્રાન્સફોર્મેશન હાલમાં ચર્ચામાં છે. તેમણે પોતાનું વજન ૯૧ કિલોની ઘટાડીને ૭૬ કરી લીધું છે. રસપ્રદ વાત એ છે કે તેના માટે ભારતીય ખાણીપીણી બિલકુલ પણ છોડી …


ભારતી સિંહે ખાવા-પીવાનું બિલકુલ છોડ્યા વગર ઘટાડ્યું ૧૫ કિલો વજન, પેટ ભરીને ખાતી હતી, જાણો છતાં પણ કેવી રીતે ઘટાડ્યું વજન Read More

આજે વહેલી સવારે લીંબડી-અમદાવાદ હાઈ-વે પર લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, 2ના મોત


                        રાજ્યમાં કેટલાંક સમયથી રોડ અકસ્માતોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે આજે વહેલી સવારે લીંબડી હાઈવે પર કાનપરા પાસે ખાનગી લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો …


આજે વહેલી સવારે લીંબડી-અમદાવાદ હાઈ-વે પર લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, 2ના મોત Read More

ઈમરજન્સી ઈસી બોલાવી:યુનિવર્સિટીમાં રજાના દિવસે ઇસી બોલાવી 2 નિર્ણયો કર્યા


                       હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં રવિવારે રજાના દિવસે પણ કુલપતિએ ઈમરજન્સી ઇસી બેઠક બોલાવી પરીક્ષાને લગતા પ્રશ્નો તેમજ બાંધકામના ટેન્ડર મંજૂર કરવાના નિર્ણય લેવામાં આવ્યા હતા.                  યુનિવર્સિટીમાં રાબેતા મુજબ કારોબારી …


ઈમરજન્સી ઈસી બોલાવી:યુનિવર્સિટીમાં રજાના દિવસે ઇસી બોલાવી 2 નિર્ણયો કર્યા Read More

દાન:અમદાવાદના માઈ ભક્તે અંબાજી મંદિરમાં 500 ગ્રામ સોનાનુ દાન અર્પણ કર્યું


          અંદાજીત 24 લાખ 50 હજાર રૂપિયાનું સોનાનું દાન માઇભક્તે આપ્યું                  ભાદરવી પૂનમને લઇને આજે અંબાજીમાં ભરક્તોનું ઘોડાપૂર ઉમટ્યુ છે, ત્યારે અંબાજી મંદિરના સુવર્ણમય શિખરની કામગીરીમાં માઇભક્ત દ્વારા …


દાન:અમદાવાદના માઈ ભક્તે અંબાજી મંદિરમાં 500 ગ્રામ સોનાનુ દાન અર્પણ કર્યું Read More

ધોધમાર:પાટણમાં મધરાત્રે મેધમહેર થતાં નાળા અને નીચાણવાળા વિસ્તારો ફરી પાણીથી છલકાયા


                      પાટણ સહિત પંથકમાં મોડી રાત્રે વરસાદી માહોલ જામ્યો છે. ક્યાંક છૂટા છવાયો તો ક્યાંક ધોધમાર વરસાદ પડ્યો છે. જિલ્લામાં બે કલાકમાં પોણથી એક ઇંચ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી …


ધોધમાર:પાટણમાં મધરાત્રે મેધમહેર થતાં નાળા અને નીચાણવાળા વિસ્તારો ફરી પાણીથી છલકાયા Read More

LPG કનેક્શન હોવા છતા 54 ટકા પરિવાર પારંપરિક ઈંધણનો ઉપયોગ કરે છે, જાણો શા માટે


          લિક્વિડ પેટ્રોલિયમ ગેસ(LPG)નો ભાવ હાલમાં આકાશને આંબ્યો છે. સરકારે ઘરેલૂ LPG સિલિન્ડરો પર આપવામાં આવી રહેલી સબસિડી પણ ખતમ કરી નાખી છે. તેમ છતાં દેશના 70 ટકાથી વધારે ભારતીય પરિવાર …


LPG કનેક્શન હોવા છતા 54 ટકા પરિવાર પારંપરિક ઈંધણનો ઉપયોગ કરે છે, જાણો શા માટે Read More

લોકડાઉનમાં પરિવારની આર્થિક તંગી દૂર કરવા ત્રણ મહિલાઓએ શરૂ કરી ચંપલની ફેક્ટરી


            કોરોનાને પગલે ચાલતા લોકડાઉનમાં પરિવાર સમક્ષ આર્થિક સમસ્યા ઊભી થઈ ગઈ, તો ગામ મોહમદપુરિયામાં 3 મહિલાઓએ સ્વયં સહાયતા ગ્રુપ બનાવીને પોતે જ રોજગાર શરૂ કરી દીધો.       …


લોકડાઉનમાં પરિવારની આર્થિક તંગી દૂર કરવા ત્રણ મહિલાઓએ શરૂ કરી ચંપલની ફેક્ટરી Read More

મેઘમહેર:રાજ્યના 71 ડેમ 90 ટકા ભરાઈ જતાં હાઈ એલર્ટનું સિગ્નલ, આગામી ચાર દિવસ મધ્યમથી ભારે વરસાદની આગાહી


           છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 115 તાલુકાઓમાં વરસાદ થયો રાજ્યમાં સિઝનનો 75 ટકા વરસાદ, હજી 20 ટકાની ઘટ                                                                                ભાદર ડેમ છલકાયો                    ગુજરાતમાં છેલ્લા 15 દિવસથી વરસાદી માહોલ જામ્યો …


મેઘમહેર:રાજ્યના 71 ડેમ 90 ટકા ભરાઈ જતાં હાઈ એલર્ટનું સિગ્નલ, આગામી ચાર દિવસ મધ્યમથી ભારે વરસાદની આગાહી Read More