આ દિવસે સૂર્ય આ 4 રાશિઓને સંભાળીને રાશિ પરિવર્તન કરશે

16 ડિસેમ્બરે સૂર્ય રાશિ પરિવર્તન કરશે વૃશ્ચિક રાશિમાંથી ધન ચરશે ધનરાશિમાં સૂર્યના સંક્રાંતિને કારણે બુધાદિત્ય યોગ બનશે 16 ડિસેમ્બર, 2021 ના ​​રોજ, સૂર્ય ભગવાન 3.28 વાગ્યે વૃશ્ચિક રાશિમાંથી નીકળી જશે …

આ દિવસે સૂર્ય આ 4 રાશિઓને સંભાળીને રાશિ પરિવર્તન કરશે Read More

આગામી સપ્તાહમાં તમારું સાપ્તાહિક ભાવિ કેવું રહેશે તે જાણો

આગામી અઠવાડિયુ કેવુ રહેશે જાણીલો તમારૂ સાપ્તાહિક ભવિષ્ય આપનું સપ્તાહ  તા. 04-12-21 થી 10-12-21 સુધી જાણીલો તમામ 12 રાશિઓનું સાપ્તાહિક રાશિફળ મેષ અ. લ. ઇ. મનોવૈજ્ઞાનિક સમસ્યામાંથી બહાર આવવા માટે …

આગામી સપ્તાહમાં તમારું સાપ્તાહિક ભાવિ કેવું રહેશે તે જાણો Read More

ડિસેમ્બરમાં ચાર મોટા ગ્રહો કરશે રાશિ પરિવર્તન, ગોચરથી આ રાશિને ફાયદો 

ડિસેમ્બર મહિનો જ્યોતિષ શાસ્ત્રમાં ખૂબ જ મહત્વપૂર્ણ મંગળ, બુધ, સૂર્ય અને શુક્ર કરશે રાશિ પરિવર્તન ડિસેમ્બરમાં ચાર મોટા ગ્રહો કરશે રાશિ પરિવર્તન ગ્રહ નક્ષત્રો અનુસાર ડિસેમ્બર મહિનો જ્યોતિષ શાસ્ત્રમાં ખૂબ …

ડિસેમ્બરમાં ચાર મોટા ગ્રહો કરશે રાશિ પરિવર્તન, ગોચરથી આ રાશિને ફાયદો  Read More

ભક્તિ: શું તમારા ઘરના મંદિરમાં છે આ પવિત્ર વસ્તુઓ ? જાણો પુણ્યફળની પ્રાપ્તિ કરાવનારી પૂજા સામગ્રી

પૂજાસ્થાન પર ધૂપ અવશ્ય હોવો જોઈએ. ધૂપ સુગંધને પ્રસરાવવાનું કામ કરે છે. સુગંધથી તમારા મન અને મસ્તિષ્કમાં સકારાત્મક ભાવ અને વિચારોનો જન્મ થાય છે. તેનાથી ઘરનું વાતાવરણ પણ શુદ્ધ અને …

ભક્તિ: શું તમારા ઘરના મંદિરમાં છે આ પવિત્ર વસ્તુઓ ? જાણો પુણ્યફળની પ્રાપ્તિ કરાવનારી પૂજા સામગ્રી Read More

આપનું સપ્તાહ તા. 27-11-21 થી 03-12-21 સુધી

મેષ અ. લ. ઇ. સાપ્તાહિક ગ્રહયોગો કેટલીક બાબતો અંગે મૂંઝવણ રખાવતા જણાય. થોડા વધુ પ્રયત્નો અને ધીરજ બાદ  આપને રાહત પ્રાપ્ત થાય.  આર્થિક સમસ્યા છતાં કામ અટકે નહીં તેવો માર્ગ …

આપનું સપ્તાહ તા. 27-11-21 થી 03-12-21 સુધી Read More

12 વર્ષ બાદ કુંભ રાશિમાં આવ્યો ગુરૂ, હવે બદલાશે આ 5 રાશિઓનું નસીબ 

ગુરુ ગ્રહે 20 નવેમ્બર 2021ના રોજ સવારે 11:23 વાગ્યે કુંભ રાશિમાં પ્રવેશ કર્યો ગુરુને ધન અને મીન રાશિનો સ્વામી માનવામાં આવે છે મેષ, મિથુન, ધનુ, મકર અને કુંભ રાશિના લોકો …

12 વર્ષ બાદ કુંભ રાશિમાં આવ્યો ગુરૂ, હવે બદલાશે આ 5 રાશિઓનું નસીબ  Read More

દેવ દિવાળીની હર્ષોઉલ્લાસ સાથે ઉજવણી ડાકોરમાં પાંચ લાખથી વધુ ભક્તો ઉમટી પડયાં

– ખેડા અને આણંદ જિલ્લામાં દેવ દિવાળી, કારતક સુદ પૂનમ અને ગુરૂ નાનક જયંતિની શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી – નડિયાદના સંતરામ મંદિરમાં 1,11,000 દિવડા પ્રગટાવામાં આવ્યાં : ડાકોરમાં સવા લાખના …

દેવ દિવાળીની હર્ષોઉલ્લાસ સાથે ઉજવણી ડાકોરમાં પાંચ લાખથી વધુ ભક્તો ઉમટી પડયાં Read More

ગુજરાતનું આ મંદિર માત્ર આજના દિવસે જ ખૂલે છે, જાણો તેનું રહસ્ય 

કાર્તિકેય પૂર્ણિમાના દિવસે જ પાટણમાં આવેલ છત્રપતેશ્વર મંદિરના દ્વાર ખૂલે છે આ મંદિર આશરે 250 વર્ષથી પણ કરતાં પણ જૂનું દામોજીરાવ વખતનું છે મહિલાઓ અને ભકતો મંદિરમાં દર્શન માટે ઉમટે …

ગુજરાતનું આ મંદિર માત્ર આજના દિવસે જ ખૂલે છે, જાણો તેનું રહસ્ય  Read More

આજે કૃતિકા નક્ષત્રમાં દેવદિવાળીની ઉજવણી સાથે દિપોત્સવી પર્વ સંપન્ન

શીખ સમુદાયમાં ગુરુનાનક જયંતી નિમિત્તે અખંડ પાઠ, ભજન-કીર્તન, ભોગ સાહેબનું આયોજન મંદિરોમાં દેવદિવાળીની રંગારંગ ઉજવણી થશે, કાર્તિક સ્વામી દર્શન સાથે તુલસી વિવાહ સમાપ્ત હિન્દુ સમુદાયમાં સૌથી મોટું પર્વ ગણાતા દિપોત્સવીની …

આજે કૃતિકા નક્ષત્રમાં દેવદિવાળીની ઉજવણી સાથે દિપોત્સવી પર્વ સંપન્ન Read More

સોમનાથ મંદિરમાં રાત્રે 12ના ટકોરે બનશે અલૌકિક ઘટના 

ભૂગોળશાસ્ત્રમાં એવી અનેક ઘટનાઓ બને છે જેને લોકો શ્રદ્ધાની નજરે જોતા હોય છે. આજે દેવદિવાળી એટલે કે કાર્તિકી પૂર્ણિમાએ એક અલૌકિક ઘટના બનશે. ભકતો રાત્રે 12 વાગ્યે સોમનાથમાં મહાઆરતી અને …

સોમનાથ મંદિરમાં રાત્રે 12ના ટકોરે બનશે અલૌકિક ઘટના  Read More