વિક્રમ સંવત 2078ના વર્ષમાં 2 ચંદ્રગ્રહણ અને 3 સૂર્યગ્રહણ દેખાશે

19 નવેમ્બરે પહેલું ચંદ્રગ્રહણ, જ્યારે 25 ઓક્ટોબરે અંતિમ સૂર્યગ્રહણ આવતા વર્ષે 25 ઓક્ટોબરે થનારું ખંડગ્રાસ સૂર્યગ્રહણ જ ભારતમાં દેખાશે ભારત દેશમાં માત્ર એક ગ્રહણ જ દેખાશે વર્ષે દહાડે આકાશ મંડળમાં …

વિક્રમ સંવત 2078ના વર્ષમાં 2 ચંદ્રગ્રહણ અને 3 સૂર્યગ્રહણ દેખાશે Read More

દ્વારકાધીશ જગત મંદિરમાં ઠાકોરજીના તુલસીજી સાથે થશે ધામધૂમથી લગ્ન

દ્વારકાધીશ જગતમંદિરમાં તા.15 મીએ સોમવારે દેવઉઠી એકાદશીની ઉજવણી સોમવારે સાંજે ગોપાલજી સ્વરૂપનો વરઘોડો નિકળશે ઠાકોરજીને તુલસીપત્રને બદલે બિલીપત્ર ચઢાવવાનું મહાત્મ્ય દ્વારકાધીશ જગતમંદિરમાં તા.15 મીએ સોમવારે દેવઉઠી એકાદશીના શુભ દિને ઠાકોરજી …

દ્વારકાધીશ જગત મંદિરમાં ઠાકોરજીના તુલસીજી સાથે થશે ધામધૂમથી લગ્ન Read More

ભક્તિ:સાળંગપુરમાં કષ્ટભંજનદેવ હનુમાનજીને ધાતુનો ભવ્ય શણગાર કરાયો, 108 પ્રકારની વાનગીઓનો અન્નકૂટ ધરાયો

ભક્તોએ અન્નકૂટ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી મંદિરની યજ્ઞશાળામાં મારુતિયજ્ઞનું પણ આયોજન કરાયું બોટાદના સાળંગપુર ખાતે કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને શનિવારના રોજ ધાતુનો ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. તેમજ અવનવી પ્રકારની વાનગીઓનો …

ભક્તિ:સાળંગપુરમાં કષ્ટભંજનદેવ હનુમાનજીને ધાતુનો ભવ્ય શણગાર કરાયો, 108 પ્રકારની વાનગીઓનો અન્નકૂટ ધરાયો Read More

એક એવુ ચમત્કારીક શિવલિંગ જે દિવસમાં ત્રણ વખત બદલે રંગ 

રાજસ્થાનના ધૌલપુરમાં ચંબલ નદીની કોતરોમાં આવેલુ શિવલિંગ દિવસમાં ત્રણ વખત રંગ બદલે આ ચમત્કારીક શિવલિંગ પ્રાચીન મહાદેવ મંદિરનો અનોખો મહિમા ભોલેનાથ શિવજી, દેવોના દેવ મહાદેવ, ઉમાપતિને કોણ ન ઓળખે. જેના …

એક એવુ ચમત્કારીક શિવલિંગ જે દિવસમાં ત્રણ વખત બદલે રંગ  Read More

પરંપરા અને વિજ્ઞાન:આજે છઠ્ઠ મહાપર્વ; છઠ્ઠ પૂજા માત્ર એક ધાર્મિક અનુષ્ઠાન જ નથી, તેનું વૈજ્ઞાનિક અને ઔષધીય મહત્ત્વ પણ છે

સૂર્યના કિરણોના દુષ્પ્રભાવથી બચવા માટે પાણીમાં ઊભા રહીને અર્ઘ્ય આપવામાં આવે છે છઠ્ઠનો પ્રસાદ ગ્લૂકોઝ અને કેલ્શિયમથી ભરપૂર હોય છે. છઠ્ઠ એક ધાર્મિક અનુષ્ઠાન નથી, તેમાં વિજ્ઞાન પણ છુપાયેલું છે. …

પરંપરા અને વિજ્ઞાન:આજે છઠ્ઠ મહાપર્વ; છઠ્ઠ પૂજા માત્ર એક ધાર્મિક અનુષ્ઠાન જ નથી, તેનું વૈજ્ઞાનિક અને ઔષધીય મહત્ત્વ પણ છે Read More

આજે લાભપાંચમ, આ શાસ્ત્રોક્ત વિધિથી પૂજા કરી વેપાર-ધંધાની કરો શરૂઆત

આજે કારતક સુદ પાંચમ એટલે કે લાભપાંચમ છે. આ દિવસે ગણેશ, લક્ષ્મી, સરસ્વતી તેમજ ઇષ્ટદેવનું પૂજન કરવામાં આવે છે. આ દિવસ નવા કામની શરૂઆત માટે પણ શુભ માનવામાં આવે છે. વેપારીઓ …

આજે લાભપાંચમ, આ શાસ્ત્રોક્ત વિધિથી પૂજા કરી વેપાર-ધંધાની કરો શરૂઆત Read More

ભાઈબીજ :શનિવારે 11.45 વાગે ભાઈબીજનું પહેલું શુભ મુહૂર્ત રહેશે, સાંજે યમદેવ માટે દીપદાન કરવાનું ભૂલશો નહીં

યમરાજે યમુનાને વચન આપ્યું હતું, આ દિવસે જેઓ પોતાની બહેનના હાથે ભોજન કરશે તેઓ યમપુરી જશે નહીં આ પર્વમાં સાંજે દક્ષિણ દિશામાં ભગવાન યમ માટે દીપદાન કરવાની પરંપરા છે. ભાઈબીજ …

ભાઈબીજ :શનિવારે 11.45 વાગે ભાઈબીજનું પહેલું શુભ મુહૂર્ત રહેશે, સાંજે યમદેવ માટે દીપદાન કરવાનું ભૂલશો નહીં Read More

શું તમે જાણો છો કેમ ઉજવવામાં આવે છે દિવાળીનું મહાપર્વ?

વર્ષનો સૌથી મોટો તહેવાર એટલે દિવાળી અંધકારમાંથી પ્રકાશ તરફ લઇ જતું પર્વ એટલે દિવાળી તહેવારોનો રાજા એટલે દિપાવલી વર્ષનો સૌથી મોટો તહેવાર આવી ગયો છે. શાસ્ત્રોમાં દિવાળીને તહેવારોનો રાજા ગણવામાં …

શું તમે જાણો છો કેમ ઉજવવામાં આવે છે દિવાળીનું મહાપર્વ? Read More

કાળી ચૌદસે આ રીતે કરો પૂજન-અર્ચન આવતું વર્ષ ખૂબ જ સફળ રહેશે 

કાળી ચૌદસનું એક મહત્ત્વ એવું પણ છે કે સમયને કાલ કહે છે તે કાલ એટલે મૃત્યુ અને મૃત્યુના દેવ યમરાજ છે. માટે આ દિવસે તેમને યાદ કરીને દીપ અર્પણ કરવાનું …

કાળી ચૌદસે આ રીતે કરો પૂજન-અર્ચન આવતું વર્ષ ખૂબ જ સફળ રહેશે  Read More

રમા એકાદશી, વાઘબારસ સાથે દીપોત્સવી પર્વનો આરંભ મહાલક્ષ્મીની કરો આરાધના

દીપોત્સવી પર્વ વેળાએ રમા એકાદશીનું ખાસ મહત્ત્વ રમા એકાદશીએ મહાલક્ષ્મીની આરાધના દિવાળીના મુખ્ય પર્વોનો આરંભ સોમવારે બપોરે 1.22 વાગ્યા સુધી એકાદશી ત્યારબાદ બારસ શરૃ થશે દીપોત્સવી પર્વ વેળાએ રમા એકાદશીનું પણ ભારે …

રમા એકાદશી, વાઘબારસ સાથે દીપોત્સવી પર્વનો આરંભ મહાલક્ષ્મીની કરો આરાધના Read More