ધનતેરસે આ એક વસ્તુ ખરીદી લાવો, ઘરમાં આવતા જ કરી દેશે માલામાલ 

ધનતેરસનો તહેવાર (Dhanteras) 2 નવેમ્બરે ઉજવવામાં આવશે. ભગવાન ધન્વંતરિનો જન્મ ધનત્રયોદશીના દિવસે થયો હતો અને તેથી આ દિવસને ધનતેરસ તરીકે પૂજવામાં આવે છે. દીપાવલીના બે દિવસ પહેલા આવતા આ તહેવારને …

ધનતેરસે આ એક વસ્તુ ખરીદી લાવો, ઘરમાં આવતા જ કરી દેશે માલામાલ  Read More

શુક્ર કરશે ધન રાશિમાં ગોચર, આ 5 રાશિના જાતકોને થશે અઢળક ફાયદો

ધનતેરસથી દીવાળીની શરૂઆત થશે. તેના ત્રણ દિવસ પહેલા એટલે કે શનિવાર, 30 ઓક્ટોબર 2021 ના ધન રાશિમાં શુક્ર રાશિ પરિવર્તન કરશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શુક્રને પરિષ્કાર, સુંદરતા અને આનંદનો ગ્રહ …

શુક્ર કરશે ધન રાશિમાં ગોચર, આ 5 રાશિના જાતકોને થશે અઢળક ફાયદો Read More

દીપાવલીના શુભ-શ્રેષ્ઠ મુહૂર્તો અને લક્ષ્મી-ધન પૂજનના કલ્યાણકારી મંત્રો

દીપાવલીનાં શુભ મુહૂર્તો જાણીલો. તા.28-10-2021, ગુરુવાર પુષ્ય નક્ષત્ર ચોપડા લાવવા-ખરીદવા માટે પુષ્ય નક્ષત્રનું વિશેષ મહત્ત્વ છે અને તેથી તા. 28-10-2021ને ગુરુવાર સવારે 9.42 થી પુષ્ય નક્ષત્રનું ઉત્તમ મુહૂર્ત છે. બપોરે 12.23થી 15.13કલાક સુધી. …

દીપાવલીના શુભ-શ્રેષ્ઠ મુહૂર્તો અને લક્ષ્મી-ધન પૂજનના કલ્યાણકારી મંત્રો Read More

ગુરૂપુષ્યામૃત સિદ્ધિયોગ શુકનવંતી ખરીદી સાથે દિવાળીની ઝાકમઝોળ શરૂ થશે

28મીએ ગુરુપુષ્યામૃત સિદ્ધિયોગ સોના, ચાંદી, ચોપડાની શુકનવંતી ખરીદી થશે ગુરુવારે સવારે 9.42થી પુષ્યનક્ષત્ર શરૂ થશે અને શુક્રવારે બપોરે 11.39 વાગ્યા સુધી રહેશે સોના-ચાંદી, ચોપડા બજારમાં સળવળાટ   ગત વર્ષે કોરોના મહામારી …

ગુરૂપુષ્યામૃત સિદ્ધિયોગ શુકનવંતી ખરીદી સાથે દિવાળીની ઝાકમઝોળ શરૂ થશે Read More

આવતી કાલે રોહિણી નક્ષત્રમાં કડવા ચોથ, સૌભાગ્યની પ્રાપ્તિ માટે વ્રત કરાશે 

સૌભાગ્યવતીઓ પતિના દીર્ઘાયુ માટે કડવા ચોથનું વ્રત કરશે રોહિણી નક્ષત્રમાં કડવા ચોથ, રાત્રીએ 8.48એ થશે ચંદ્રોદય ચંદ્રદર્શન પછી પાણી ગ્રહણ કરવાની પરંપરા    પતિ, જીવનસાથીના દીર્ઘાયુ માટે વિવિધ સમુદાયની મહિલાઓ …

આવતી કાલે રોહિણી નક્ષત્રમાં કડવા ચોથ, સૌભાગ્યની પ્રાપ્તિ માટે વ્રત કરાશે  Read More

એકસ્ટ્રા કોમેન્ટ: બાંગ્લાદેશમાંથી હિંદુઓને હાંકી કાઢવા મંદિરો પર હુમલા? 

બાંગ્લાદેશની પોલિટિકલ પાર્ટી ઔજમાત-એ-ઇસ્લામ ખુલ્લેઆમ પાકિસ્તાનને અનુસરે છે.  ચાંદમોની કાલી મંદિર પર ચાર કલાકમાં ત્રણ વખત હુમલાઓ થયા. આખા બાંગ્લાદેશમાં દુર્ગા માતાના 32118 પંડાલ લગાવવામાં આવ્યા હતા બાંગ્લાદેશના કોમિલ્લામાં દુર્ગા …

એકસ્ટ્રા કોમેન્ટ: બાંગ્લાદેશમાંથી હિંદુઓને હાંકી કાઢવા મંદિરો પર હુમલા?  Read More

ગાંધીનગરમાં રૂપાલની પલ્લી-મેળો યોજાશે કે નહીં? મળ્યા ખુશખબર 

  નવરાત્રિમાં નોમના દિવસે રૂપાલની પલ્લી યોજાય છે. વર્ષોથી ચાલતી પરંપરા જાળવવા નીકળશે પલ્લી જિલ્લા પોલીસવડાના નેજા હેઠળ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ગાંધીનગરના રૂપાલ ગામે આ વર્ષે પણ કોરોના નિયમો …

ગાંધીનગરમાં રૂપાલની પલ્લી-મેળો યોજાશે કે નહીં? મળ્યા ખુશખબર  Read More

નવદુર્ગાનું છઠ્ઠું સ્વરૂપ વ્રજમંડળના અધિષ્ઠાત્રી દેવી મા કાત્યાયનીની કરો ઉપાસના

વ્રજમંડળના અધિષ્ઠાત્રી દેવી મા કાત્યાયની. ચન્દ્રહાસોજ્જવલકરા શાર્દૂલવરવાહના । કાત્યાયની શુભં દધાદેવી દાનવઘાતિની ।। મા દુર્ગાના છઠ્ઠા સ્વરૂપનું નામ કાત્યાયની છે. તેમનું કાત્યાયની નામ કંઈ રીતે પડયું તેની શાસ્ત્ર્રોમાં કથા આ પ્રમાણે …

નવદુર્ગાનું છઠ્ઠું સ્વરૂપ વ્રજમંડળના અધિષ્ઠાત્રી દેવી મા કાત્યાયનીની કરો ઉપાસના Read More

આ વખતની નવરાત્રિ 8 દિવસની, એક દિવસમાં બે સ્વરૂપોની થશે પૂજા

આ વખતે તિથિનો ક્ષય હોવાથી નવરાત્રિ 8 દિવસની માં ચંદ્રઘંટા અને કુષ્માંડાનું પૂજન 9 ઓક્ટોબર નવરાત્રિએ દેવીમાંના અલગ અલગ સ્વરૂપોનું પૂજન શારદીય નવરાત્રિ શરૂ થઇ ચુકી છે. આજે માનુ બીજુ …

આ વખતની નવરાત્રિ 8 દિવસની, એક દિવસમાં બે સ્વરૂપોની થશે પૂજા Read More

નવરાત્રિ 07/10/2021: આ 7 રાશિઓને માટે શુભ રહેશે નવરાત્રિ, જાણો કોનું ચમકશે ભાગ્ય

આજથી શરૂ થશે નવરાત્રિ માતા દુર્ગા આ 7 રાશિ માટે રહેશે ફળદાયી જાણો કોનું ખૂલશે નસીબ અને કોને થશે લાભ   આવતીકાલથી માતા દુર્ગા કૈલાશથી ડોલીમાં સવાર થઈને આવશે. 8 …

નવરાત્રિ 07/10/2021: આ 7 રાશિઓને માટે શુભ રહેશે નવરાત્રિ, જાણો કોનું ચમકશે ભાગ્ય Read More