સ્વર્ણિમ મુખ્યમંત્રી યોજના અંતર્ગત ખેડબ્રહ્મા ના વિકાસ માટે વિજયભાઈ રૂપાણી સરકાર દ્વારા આજરોજ ચેક વિતરણ સમારોહ


          સ્વર્ણિમ મુખ્યમંત્રી યોજના અંતર્ગત ખેડબ્રહ્મા ના વિકાસ માટે વિજયભાઈ રૂપાણી સરકાર દ્વારા આજરોજ ચેક વિતરણ સમારોહ હિંમતનગર કલેક્ટર કચેરી માં માં.સસદસભ્ય.દિપસિંહ રાઠોડ ધારસભ્યો. હિતુ કનોડિયા. રાજેન્દ્રસિંહ ચાવડા.જી.એમ.ડી.સી. ના ચેરમેન શ્રી …


સ્વર્ણિમ મુખ્યમંત્રી યોજના અંતર્ગત ખેડબ્રહ્મા ના વિકાસ માટે વિજયભાઈ રૂપાણી સરકાર દ્વારા આજરોજ ચેક વિતરણ સમારોહ Read More

પર્યાવરણ બચાવવાના અને પશુ – પક્ષીઓના રહેવાની વ્યવસ્થાના ઉમદા હેતુથી


                 પર્યાવરણ બચાવવાના અને પશુ – પક્ષીઓના રહેવાની વ્યવસ્થાના ઉમદા હેતુથી અને શેરથા ગામ ની શોભામાં વધારો કરવાના ઉદ્દેશથી શેરથા ગામ ના તળાવો ની સાઈડોમાં તારીખ = 05/08/2020 બુધવાર ના …


પર્યાવરણ બચાવવાના અને પશુ – પક્ષીઓના રહેવાની વ્યવસ્થાના ઉમદા હેતુથી Read More

પંચમહાલ નાં હાલોલ ના બળીયાદેવ કેનાલ પાસે થયો એક્સિડન્ટ


            પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના બળીયાદેવ કેનાલ પાસે થયો એક્સિડન્ટ પ્રાપ્ત માહિતી મુજબ હાલોલના બળીયાદેવ નું મુખ્ય ફળિયામાં રહેતા પાર્વતીબેન ગણપતભાઇ કોયા ભાઈ ચૌહાણ પોતાના ખેતરમાં થી ડાંગર રોપવાનું દરુ ઉપાડીને આવતા હતા તે …


પંચમહાલ નાં હાલોલ ના બળીયાદેવ કેનાલ પાસે થયો એક્સિડન્ટ Read More

આજના પાવન દીને કાલોલ ના હમીરપુરી(જેલી) ગામમાં પણ મહાઆરતી નું આયોજન કરવામાં આવ્યુ.


          આજના પાવન દીને કાલોલ ના હમીરપુરી(જેલી) ગામમાં પણ મહાઆરતી નું આયોજન કરવામાં આવ્યુ. અયોધ્યામાં આજે ભગવાન શ્રી રામ મંદિર ના ભૂમિપૂજન થઈ રહયું હતું ત્યારે આજના દિવ્ય અને પાવન દિવસે …


આજના પાવન દીને કાલોલ ના હમીરપુરી(જેલી) ગામમાં પણ મહાઆરતી નું આયોજન કરવામાં આવ્યુ. Read More

કાલોલ તાલુકાના મોટી શામળદેવી ગામમાં અયોધ્યામાં થઈ રહેલા ભૂમિ પૂજન ને લઈને દિવાળી જેવો માહોલ જોવા મળ્યો


          કાલોલ તાલુકાના મોટી શામળદેવી ગામમાં અયોધ્યામાં થઈ રહેલા ભૂમિ પૂજન ને લઈને દિવાળી જેવો માહોલ જોવા મળ્યો છે આજરોજ અયોધ્યામાં ભગવાન શ્રીરામના મંદિરના નવનિર્માણ માટે ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતુ.જેને …


કાલોલ તાલુકાના મોટી શામળદેવી ગામમાં અયોધ્યામાં થઈ રહેલા ભૂમિ પૂજન ને લઈને દિવાળી જેવો માહોલ જોવા મળ્યો Read More

કાલોલ તાલુકાના નાદરખા ગામમાં અયોધ્યાના રામ મંદિર ભૂમિપૂજન નિર્માણ નિમિત્તે નાદરખા ગામમાં પણ રામ મંદિર નું ભૂમિપૂજન કરવામાં આવ્યું


          કાલોલ તાલુકાના નાદરખા ગામમાં અયોધ્યાના રામ મંદિર ભૂમિપૂજન નિર્માણ નિમિત્તે નાદરખા ગામમાં પણ રામ મંદિર નું ભૂમિપૂજન કરવામાં આવ્યું આજરોજ અયોધ્યા માં દેશ ના વડાપ્રધાન ના હસ્તે પ્રભુ શ્રી રામ …


કાલોલ તાલુકાના નાદરખા ગામમાં અયોધ્યાના રામ મંદિર ભૂમિપૂજન નિર્માણ નિમિત્તે નાદરખા ગામમાં પણ રામ મંદિર નું ભૂમિપૂજન કરવામાં આવ્યું Read More

અયોધ્યામાં હવે થોડી વારમાં રામ મંદિરનું ભૂમિ પૂજન કરવામાં આવશે.


          હનુમાનગઢીમાં પૂજા કરી રામજન્મભૂમિ માટે રવાના થયા પીએમ મોદીઅયોધ્યામાં હવે થોડી વારમાં રામ મંદિરનું ભૂમિ પૂજન કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુભમૂહુર્તના સમયે ભૂમિ પૂજન કરશે અને શિલાન્યાસ કરશે. આ …


અયોધ્યામાં હવે થોડી વારમાં રામ મંદિરનું ભૂમિ પૂજન કરવામાં આવશે. Read More

પંચમહાલ મા વણઝારા સમાજ ગુજરાત પ્રદેશ દ્વારા ગોધરા પંચમહાલ ના ઓરવાડા ખાતે ગણગોર નો પવિત્ર તહેવાર ઉજવવામા આવ્યો છે


          પંચમહાલ મા વણઝારા સમાજ ગુજરાત પ્રદેશ દ્વારા ગોધરા પંચમહાલ ના ઓરવાડા ખાતે ગણગોર નો પવિત્ર તહેવાર ઉજવવામા આવ્યો છે જેમાં ગૂજરાત પ્રદેશ માંથી અલગ અલગ જગ્યા થી લિમિટેડ વ્યકિત ઓ …


પંચમહાલ મા વણઝારા સમાજ ગુજરાત પ્રદેશ દ્વારા ગોધરા પંચમહાલ ના ઓરવાડા ખાતે ગણગોર નો પવિત્ર તહેવાર ઉજવવામા આવ્યો છે Read More