ગાંધીનગરના રાંધેજામાં સાસરીયાઓના ત્રાસથી કંટાળીને પરિણીતાએ ગળેફાંસો ખાધો


          ગાંધીનગરના રાંધેજામાં સાસરીયાઓના ત્રાસથી કંટાળીને પરિણીતાએ ગળેફાંસો ખાધો ગાંધીનગર શહેર નજીક આવેલા રાંધેજા ગામમાં રહેતી પરિણીતાએ ગઇકાલે સાસુ-સસરા અને પતિ સહિતના સાસરીયાઓના ત્રાસથી કંટાળીને ઘરમાં ગળેફાંસો ખાઇને આપઘાત કર્યો હતો. …


ગાંધીનગરના રાંધેજામાં સાસરીયાઓના ત્રાસથી કંટાળીને પરિણીતાએ ગળેફાંસો ખાધો Read More

ધરોઈ ડેમમાંથી પાણી છોડાતા સાબરમતીની સપાટી વધી, નદી કાંઠાના સાત જિલ્લાઓને એલર્ટ કરાયા 


          ધરોઈ ડેમમાંથી પાણી છોડાતા સાબરમતી નદીની સપાટી વધી, નદી કાંઠાના સાત જિલ્લાઓને એલર્ટ કરાયા  રાજસ્થાનમાં પડેલા ભારે વરસાદને કારણે ધરોઈ ડેમની જળસપાટી વધી ગઈ છે.ધરોઈ ડેમમાંથી સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે, …


ધરોઈ ડેમમાંથી પાણી છોડાતા સાબરમતીની સપાટી વધી, નદી કાંઠાના સાત જિલ્લાઓને એલર્ટ કરાયા  Read More

અમદાવાદના સરસપુર વિસ્તારની ધાબાવાળી ચાલીમાં કુખ્યાત સહદેવ તોમરે એક આધેડને છાતીમાં ગોળી મારી 


          અમદાવાદના સરસપુર વિસ્તારની ધાબાવાળી ચાલીમાં કુખ્યાત સહદેવ તોમરે એક આધેડને છાતીમાં ગોળી મારી  અમદાવાદના સરસપુર વિસ્તારની ધાબાવાળી ચાલીમાં કુખ્યાત સહદેવ તોમરે બે રાઉન્ડ ફાયરિંગ કરી એક આધેડને છાતીમાં ગોળી મારીને …


અમદાવાદના સરસપુર વિસ્તારની ધાબાવાળી ચાલીમાં કુખ્યાત સહદેવ તોમરે એક આધેડને છાતીમાં ગોળી મારી  Read More

એશિયા કપ પહેલા ટીમ ઇન્ડિયા ને મોટો ઝટકો:


           ભારતીય ટીમ ના મુખ્ય કોચ રાહુલ દ્રવિડ કોરોના પોઝીટીવ  એશિયા કપ યુ એઈ માં ૨૭ ઓગસ્ટ થી શરૂ થવાનો છે  એશિયા કપ જઈ શકશેકે નહિ તે અંગે હજુ પણ …


એશિયા કપ પહેલા ટીમ ઇન્ડિયા ને મોટો ઝટકો: Read More

ડેમમાં 4.44 લાખ ક્યુસેક પાણીની આવક:


           નર્મદા નદીમાં 3.94 લાખ ક્યુકેસ પાણી છોડાયું સરદાર સરોવર ડેમના 23 દરવાજા ખોલાયા છે. જેમાં ડેમના 23 દરવાજા ખોલી પાણી છોડાયું છે. તેમજ નર્મદા નદીમાં 3.94 લાખ ક્યુકેસ પાણી …


ડેમમાં 4.44 લાખ ક્યુસેક પાણીની આવક: Read More

          સુરત મા જે વકીલ શ્રી મેહુલભાઈબોધરા ઉપર જે  હુમલો થયો હતો તેના વિશે મહેસાણા ડીસ્ટ્રીકટબાર  એસોસિયેશન ના મંત્રી શ્રી વી એમ ઠાકોર સાહેબ દ્વારા વકીલ શ્રી મેહુલભાઈ બોધરા ના સમર્થન …


Read More

જન્માષ્ટમી એ રાજકોટ ના ઇસ્કોન મંદિર ભક્તો નું ઘોડાપુર


          શ્રી કૃષ્ણ ભગવાનના  જન્મ દિવસ ઉજવણી :              શ્રી કૃષ્ણ ભગવાનના  જન્મ દિવસ  (જન્માષ્ટમી ) શ્રાવણ માસ ની શરૂઆત થી રાજકોટ ની ધર્મ પ્રેમી જનતા …


જન્માષ્ટમી એ રાજકોટ ના ઇસ્કોન મંદિર ભક્તો નું ઘોડાપુર Read More

AAPના ‘સુપ્રિમો’ ગુજરાત આવશે:કેજરીવાલ અને મનીષ સિસોદિયા


          રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને હવે માત્ર ગણતરીના મહિનાઓ બાકી છે ત્યારે ગુજરાતમાં દરેક પક્ષના રાષ્ટ્રીય નેતાઓ આવી રહ્યાં છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને નાયબ …


AAPના ‘સુપ્રિમો’ ગુજરાત આવશે:કેજરીવાલ અને મનીષ સિસોદિયા Read More

ઈકો ગાડીના ડ્રાઈવરે બાઈકને ટક્કર મારતાં બાઇક પર સવાર પિતા-પુત્રનાં મોત,અને 1ને ઇજા


          ઈકો ગાડીના ડ્રાઈવરે બાઈકને ટક્કર મારતાં બાઇક પર સવાર પિતા-પુત્રનાં મોત,અને 1ને ઇજા દેત્રોજ તાલુકાના કુકવાવ ગામે જાંબુડા તળાવના વળાંક પાસે ઈકો ગાડીના ડ્રાઈવરે એક બાઈકને ટક્કર મારી હતી, જેમાં …


ઈકો ગાડીના ડ્રાઈવરે બાઈકને ટક્કર મારતાં બાઇક પર સવાર પિતા-પુત્રનાં મોત,અને 1ને ઇજા Read More

રાજકોટના બામણબોરમાં પતિએ તેની પત્નીને ધારિયાનો ઘા મારી દોરડા વડે ગળેફાંસો દીધો


          રાજકોટના બામણબોરમાં પતિએ જ તેની પત્નીને  ધારિયાનો ઘા મારી દોરડા વડે ગળેફાંસો દીધો રાજકોટના બામણબોરમાં રહેતી મહિલા પર તેના જ પતિએ ધારિયા વડે હુમલો કરી દોરડાથી ગળેફાંસો દીધો હતો, ઘવાયેલી …


રાજકોટના બામણબોરમાં પતિએ તેની પત્નીને ધારિયાનો ઘા મારી દોરડા વડે ગળેફાંસો દીધો Read More