આજે ફરી વધ્યા ઈંધણના ભાવ, મુંબઈમાં રૂ. 89.54 દિલ્હીમાં લિટર પેટ્રોલની કિંમત રૂ. 82.16


          પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો અટકવાનું નામ જ નથી લેતા. મંગળવારે ફરી એકવાર પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થયો છે. દિલ્હીમાં પેટ્રોલ 10 પૈસા મોંઘુ થયું છે જ્યારે ડીઝલના ભાવમાં 9 પૈસાનો વધારો થયો …


આજે ફરી વધ્યા ઈંધણના ભાવ, મુંબઈમાં રૂ. 89.54 દિલ્હીમાં લિટર પેટ્રોલની કિંમત રૂ. 82.16 Read More

PM નરેન્દ્ર મોદી આજે 557 કરોડ રૂપિયાની રિટર્ન ગિફ્ટ આપશે વારાણસીને


          વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં ગઇકાલે પોતાનો 68મો જન્મદિવસ ઊજવ્યો. હવે તેઓ શહેરને રિટર્ન ગિફ્ટ આપવાના છે. વારાણસીના બીએચયુમાં આજે વડાપ્રધાન મોદી પોતાના સંસદીય ક્ષેત્રને 557 કરોડ રૂપિયાની …


PM નરેન્દ્ર મોદી આજે 557 કરોડ રૂપિયાની રિટર્ન ગિફ્ટ આપશે વારાણસીને Read More

ઇમરાનની VIP કલ્ચરને તિલાંજલિઃપાકિસ્તાન PMO 70, કાર 28 મર્સીડીઝ, 8 BMW વેચી નાંખી


          પાકિસ્તાનના પીએમ હાઉસની લક્ઝરી કારોની હરાજી આજથી શરૂ થઈ ગઈ. આ હરાજી પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનના આવાસે કરવામાં આવી રહી છે. તે હેઠળ બીએમડબ્લ્યૂ, મર્સીડીઝ, લેન્ડ ક્રૂઝર અને એસયુવી સહિત …


ઇમરાનની VIP કલ્ચરને તિલાંજલિઃપાકિસ્તાન PMO 70, કાર 28 મર્સીડીઝ, 8 BMW વેચી નાંખી Read More

પતિના મોબાઈલમાં એવું શું જોઈ લીધું કે તોડી નાખ્યો 5 વર્ષ જૂનો સંબંધ


          અમેરિકામાં એક મહિલાએ તેના લગ્ન માત્ર એટલા માટે તોડી નાખ્યા કે તેના પતિએ આપેલું નિકનેમ ઘણું અપમાનજનક લાગ્યું. મહિલાને આ વિશે ત્યારે ખબર પડી, જ્યારે તેણે તેના પતિના મોબાઈલમાં તેના …


પતિના મોબાઈલમાં એવું શું જોઈ લીધું કે તોડી નાખ્યો 5 વર્ષ જૂનો સંબંધ Read More

પેટ્રોલ-ડીઝલના ભાવોમાં ફરી વધારો,મુંબઈમાં રૂ.89.44/લીટરના રેકોર્ડ સ્તરે


          પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં વધારો સતત ચાલુ છે. સોમવારે ફરી એકવાર કિંમતોમાં વધારો થયો છે. દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 15 પૈસા વધીને 82.06 રૂપિયા/લીટર થયો, જ્યારે ડીઝલનો ભાવ 6 પૈસા વધીને …


પેટ્રોલ-ડીઝલના ભાવોમાં ફરી વધારો,મુંબઈમાં રૂ.89.44/લીટરના રેકોર્ડ સ્તરે Read More

રોજ રાતે કાચાં નારિયેળનો નાનો ટુકડો ખાઈ લેવાથી હાર્ટ રહેશે હેલ્ધી


          ખાવામાં ટેસ્ટી અને સ્વાસ્થ્ય માટે બેસ્ટ એવું નારિયેળ લગભગ બધાંને પસંદ હોય છે. પણ શું તમે જાણો છો કે નારિયેળમાં ઘણાં એવા પોષક તત્વો હોય છે જે આપણાં શરીર માટે …


રોજ રાતે કાચાં નારિયેળનો નાનો ટુકડો ખાઈ લેવાથી હાર્ટ રહેશે હેલ્ધી Read More

અમદાવાદના શ્રીજી ટાવરમાં ભીષણ આગ, ધુમાડાના ગોટેગોટા


          અમદાવાદના હિમાલયા મોલ સામે આવેલા શ્રીજી ટાવરમાં આગ લાગવાની ઘટના બની છે. મળતી માહિતી પ્રમાણે ગેસના સિલિન઼્ડર ફાટવાથી ભીષણ આગ લાગી હોવાનું બહાર આવ્યું છે. ફાયર વિભાગને જાણ કરાતા 3 …


અમદાવાદના શ્રીજી ટાવરમાં ભીષણ આગ, ધુમાડાના ગોટેગોટા Read More

એશિયા કપમાં ધોની-રોહિત શર્મા સહિત ભારતીય ખેલાડી પર નજર, બનાવી શકે છે રેકોર્ડ


          એશિયા કપ 2018માં ભારતીય ટીમ 18 સપ્ટેમ્બરે હોંગકોંગ સામે મેચ રમી ટૂર્નામેન્ટમાં પ્રારંભ કરશે. 19 સપ્ટેમ્બરે ભારત કટ્ટર પાકિસ્તાન સામે ટકરાશે. ભારત 6 વખત એશિયા કપનો ખિતાબ જીતી ચુક્યુ છે. …


એશિયા કપમાં ધોની-રોહિત શર્મા સહિત ભારતીય ખેલાડી પર નજર, બનાવી શકે છે રેકોર્ડ Read More

મંગખુટ વાવાઝોડાંમાં 64નાં મોત; ચીનમાં 24.5 લાખ લોકોનું સ્થળાંતર


          નોર્થ ફિલિપાઇન્સમાં શનિવારે ત્રાટકેલું મંગખુટ વાવાઝોડું રવિવારે સાંજે 160 કિમી/કલાકની ઝડપે સાઉથ ચાઇના પહોંચ્યું હતું. ફિલિપાઇન્સમાં ભારે વરસાદના કારણે ફિલિપાઇન્સમાં 64 લોકોનાં મોત થયા છે અને ડઝનથી વધુ લોકો ભૂસ્ખલનમાં …


મંગખુટ વાવાઝોડાંમાં 64નાં મોત; ચીનમાં 24.5 લાખ લોકોનું સ્થળાંતર Read More

4 વર્ષમાં PM મોદીએ પોતાના સંસદીય ક્ષેત્રની કરી કાયાપલટ. જાણો કાશીની શું છે સ્થિતિ?


          કાશી નગરીને ઐતિહાસિક અને પરંપરાઓથી પણ પ્રાચીન માનવામાં આવે છે. જાણીતા લેખક માર્ક ટ્વેને લખ્યું છે કે, “કાશી ઈતિહાસથી પણ પુરાતન છે, પરંપરાઓથી પણ જૂની છે. લીજેન્ડ્સથી પણ પ્રાચીન છે …


4 વર્ષમાં PM મોદીએ પોતાના સંસદીય ક્ષેત્રની કરી કાયાપલટ. જાણો કાશીની શું છે સ્થિતિ? Read More