ભચાઉ તાલુકાના લોધેશ્વર પાસે વિજિલન્સ દ્વારા પડાયેલી દારૂની રેડના મામલામાં PI સહિત 6 પોલીસ કર્મચારીઓ સસ્પેન્ડ કરાયા


          પૂર્વ કચ્છના ભચાઉ પાસેના લોધેશ્વર વિસ્તારમાંથી ગત તા.8ની પૂર્વ મધ્ય રાત્રીએ સ્ટેટ મોનીટરિંગ સેલ દ્વારા દારૂની કંટિંગ વેળાએ જ પોલીસે દરોડો પાડયો હતો, અને રૂ. 4.36 લાખના દારૂના જથ્થા સાથે …


ભચાઉ તાલુકાના લોધેશ્વર પાસે વિજિલન્સ દ્વારા પડાયેલી દારૂની રેડના મામલામાં PI સહિત 6 પોલીસ કર્મચારીઓ સસ્પેન્ડ કરાયા Read More

કચ્છ જીલ્લાનાં અંજાર શહેરના આદિપુર વિસ્તારના અનેક માર્ગો પર વરસાદના કારણે પાણી ભરાતા માર્ગ પર ખાડાઓનું રાજ


           કચ્છ જીલ્લામાં આવેલા અંજાર શહેરમાં આદિપુર રોડ, મેઇન બજાર રોડ, પાંચ વાળી રસ્તો, અને આઈ શ્રી સોનલમાં માર્ગનો રસ્તો વરસાદના પાણીના કારણે માર્ગ પર મોટા-મોટા ખાડા પડી ગયા છે. …


કચ્છ જીલ્લાનાં અંજાર શહેરના આદિપુર વિસ્તારના અનેક માર્ગો પર વરસાદના કારણે પાણી ભરાતા માર્ગ પર ખાડાઓનું રાજ Read More

સિદ્ધપુરની નગરપાલિકામાં વિકાસના કામોને લઈને હોબાળો, 4 સભ્યોએ રાજીનામાં આપ્યાં


          પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાની નગરપાલિકામાં વિવિધ વિકાસના કામોને લઇને હોબાળો થયો હતો. અને વોર્ડ નં-2 વિસ્તારમાં લાઈટ, પાણી, સફાઈ અને રોડનાં વિવિધ વિકાસલક્ષી કાર્યો ન થવાથી કોર્પોરેટરોએ રાજીનામાં આપી દીધા …


સિદ્ધપુરની નગરપાલિકામાં વિકાસના કામોને લઈને હોબાળો, 4 સભ્યોએ રાજીનામાં આપ્યાં Read More

પાટણ જીલ્લામાં કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણના હસ્તે “વિશ્વાસ થી વિકાસ યાત્રા” કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી


           સૌના સાથ અને સૌના વિકાસ પર પ્રજાએ વિશ્વાસ મુક્યો છે :- મંત્રીશ્રી અર્જુનસિંહ ચૌહાણ “વિશ્વાસ થી વિકાસ યાત્રા” કાર્યક્રમની ઉજવણીમાં પાટણ જિલ્લામાં મંત્રીશ્રી અર્જુનસિંહ ચૌહાણ હસ્તે ₹ 39.82 કરોડના …


પાટણ જીલ્લામાં કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણના હસ્તે “વિશ્વાસ થી વિકાસ યાત્રા” કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી Read More

ધાનેરા તાલુકાના લાંચિયા ASI ના ઘરે એસીબી દ્વારા સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું


          ધાનેરા તાલુકા પોલીસ મથકે નોંધાયેલા પશુકૃરતા નિવારણના કેસમાં રૂપિયા 75 હજારની લાંચ લેતા એ.એસ.આઈ અને વચેટિયાને બનાસકાંઠા જીલ્લાની એસીબીની ટીમે ઝડપી પાડ્યા હતા. ત્યારબાદ તેમના ઘરેે સર્ચ ઓપરેશન દરમિયાન કઈ …


ધાનેરા તાલુકાના લાંચિયા ASI ના ઘરે એસીબી દ્વારા સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું Read More

પાટણના દુધારામપુરાના મહિલા તલાટી કમ મંત્રીને 18 હજારની લાંચ લેતા પાટણની એસીબીએ ઝડપ્યા , સાડા ત્રણ લાખનું બિલ પાસ કરવા માટે માંગી હતી લાંચ


          પાટણ જીલ્લાનાં દુધારામપૂરા, ખારીવાવડી અને બાદીપુરના તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતા નામે પુષ્પાબેન પ્રજાપતિને રૂપિયા 18 હજારની લાંચ લેતા એસીબીએ ઝડપી પાડ્યા હતા. પાટણની એસીબીની કાર્યવાહીના પગલે લાંચિયા કર્મચારીઓમાં …


પાટણના દુધારામપુરાના મહિલા તલાટી કમ મંત્રીને 18 હજારની લાંચ લેતા પાટણની એસીબીએ ઝડપ્યા , સાડા ત્રણ લાખનું બિલ પાસ કરવા માટે માંગી હતી લાંચ Read More

પાટણ જીલ્લાની સિવિલ હોસ્પીટલમાં કામ કરતાં બોર ઓપરેટરે સ્ટાફ ક્વોટર્સમાં જ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી


          પાટણની સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા 48 વર્ષના બોર ઓપરેટર દ્વારા કોઈ કારણોસર હોસ્પીટલના સ્ટાફ ક્વોટર્સમાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ હતી. આત્મહત્યાનું કારણ અકબંધ રહેતા અકસ્માતે …


પાટણ જીલ્લાની સિવિલ હોસ્પીટલમાં કામ કરતાં બોર ઓપરેટરે સ્ટાફ ક્વોટર્સમાં જ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી Read More

પાટણના સિદ્ધપુરની નર્સિંગ કોલેજમાં ચાલુ પરીક્ષામાં ભાજપનો વિશ્વાસથી વિકાસયાત્રા કાર્યક્રમ યોજાવવામાં આવ્યો


          પાટણના સિદ્ધપુરની સરકારી નર્સિંગ કોલેજમાં છાત્રોની પરીક્ષા કરતાં પણ સરકારી કાર્યક્રમ વધુ મહત્ત્વનો હોય તેમ લાગી રહ્યું છે. છાત્રોની પરીક્ષા ચાલુ હોવા છતાં કોલેજ કેમ્પસમાં ભાજપ સરકારનો વિશ્વાસથી વિકાસ યાત્રા …


પાટણના સિદ્ધપુરની નર્સિંગ કોલેજમાં ચાલુ પરીક્ષામાં ભાજપનો વિશ્વાસથી વિકાસયાત્રા કાર્યક્રમ યોજાવવામાં આવ્યો Read More

પાટણના રાધનપુરમાં કેબીનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણના હાથે રૂ. 5.05 કરોડના ખર્ચે 240 કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું


          ગુજરાત રાજ્ય સરકાર રાજ્યના સર્વાંગી વિકાસ થાય તે માટે સતત પ્રયત્નશીલ છે. ગરીબથી ગરીબ વ્યક્તિઓના જીવનમાં આમૂલ પરિવર્તન આવે તે માટે વિકાસલક્ષી કાર્ય રાજ્યસરકાર કરી રહી છે. રાજ્યમાં ગામ, તાલુકા …


પાટણના રાધનપુરમાં કેબીનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણના હાથે રૂ. 5.05 કરોડના ખર્ચે 240 કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું Read More

ભુજ શહેરના હમીરસર તળાવમાંથી એક માસ બાદ ફરીથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો


          કચ્છ જીલ્લાનાં ભુજ શહેરના હમીરસર તળાવમાં આજે સવારે અજાણ્યા પુરુષનો મૃતદેહ પાણીની સપાટી પર તરતો જોવા મળ્યો હતો. ત્યારે લોકો દ્વારા ઘટનાની જાણ તંત્રને કરવામાં આવતા સુધારાઈ હસ્તકના ફાયર વિભાગની …


ભુજ શહેરના હમીરસર તળાવમાંથી એક માસ બાદ ફરીથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો Read More