વિજાપુર તાલુકામાં જનતા કરફ્યું ના સકારાત્મક દ્રશ્યો…….


          મહેસાણા,૨૨ માર્ચ,          મહેસાણા જીલ્લાના વિજાપુર તાલુકામાં પણ આજરોજ બધીજ દુકાનો અને બધાજ નાના મોટા ધંધાદારી વેપારીઓએ કેન્દ્ર સરકાર ના જનતા કરફ્યું ને સાથ સહકાર આપીને સરકારના …


વિજાપુર તાલુકામાં જનતા કરફ્યું ના સકારાત્મક દ્રશ્યો……. Read More

કોરોના વાયરસના સંક્રમણ અંતર્ગત જિલ્લામાં વહીવટી તંત્રના આદેશોનો ચુસ્તપણે અમલ


          સરકારી કચેરીઓમાં પ્રવેશ સ્થાને સાબુ, પાણી અને સેનિટાઇઝરની વ્યવસ્થા કરાઇ કોરોના વાયરસ અંગે માહિતી આપતા બેનર-હોર્ડિંગ લગાવાયા જાહેરમાં થૂંકવાના ૪૧ જેટલા કેસ : રૂ. ૭૪૦૦/- નો દંડ વસૂલાયો અમરેલી, તા: …


કોરોના વાયરસના સંક્રમણ અંતર્ગત જિલ્લામાં વહીવટી તંત્રના આદેશોનો ચુસ્તપણે અમલ Read More

હોટલ-રેસ્ટોરન્ટમાં ગ્રાહકોને જમવા માટેના બે ટેબલ વચ્ચે ઓછામાં ઓછું એક મીટરનું અંતર રાખવું ફરજીયાત : ફૂડ સેફ્ટી કમિશનર


          કોરોના વાયરસથી ફેલાતા COVID-19નું સંક્રમણ અટકાવવા હોટલ-રેસ્ટોરન્ટના માલિકોને અપાઈ સુચના.. હાલમાં પ્રવર્તમાન કોરોના વાયરસથી ફેલાતા COVID-19 અનુસંધાનમાં સંભવિત સંક્રમણ અટકાવવા આગમચેતીના ભાગરૂપે હોટેલ-રેસ્ટોરેન્ટ સહિતની ખાદ્ય વ્યવસાય સાથે સંકળાયેલી સંસ્થાઓને ફૂડ …


હોટલ-રેસ્ટોરન્ટમાં ગ્રાહકોને જમવા માટેના બે ટેબલ વચ્ચે ઓછામાં ઓછું એક મીટરનું અંતર રાખવું ફરજીયાત : ફૂડ સેફ્ટી કમિશનર Read More

નોવેલ કોરોના વાયરસ COVID-19ને ફેલાતો અટકાવવાભીડ એકઠી ન થાય તે સહિતની તકેદારી લેવી આવશ્યક


          છોટાઉદેપુર: તા. ૨૦: વિશ્વભરમાં નોવેલ કોરોના વાયરસ COVID-19ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવી છે. નોવેલ કોરોના વાયરસ COVID-19 ફેલાતો અટકાવવા સરકાર દ્વારા સમયાંતરે વિવિધ માર્ગદર્શિકા જાહેર …


નોવેલ કોરોના વાયરસ COVID-19ને ફેલાતો અટકાવવાભીડ એકઠી ન થાય તે સહિતની તકેદારી લેવી આવશ્યક Read More

 પાલનપુર નગરપાલિકાના સભ્ય અમૃતભાઈ જોશી દ્વારા પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા વિભાગને લખાયો પત્ર….


                પાલનપુર નગરપાલિકાના સભ્ય અમૃતભાઈ જોશી દ્વારા પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા વિભાગને લખાયો પત્ર…. દાંતાના આંબાઘાટાએ ચાલતી પાઈપ લાઈનની કામગીરી ઝડપી પુર્ણ કરવા રજુઆત… કાર્યપાલક ઈજનેરને પોતાની …


 પાલનપુર નગરપાલિકાના સભ્ય અમૃતભાઈ જોશી દ્વારા પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા વિભાગને લખાયો પત્ર…. Read More

કોરોના વાયરસનો ફેલાવો અટકાવવા ધ ગુજરાત એપેડેમિક રેગ્યુલેશનના અમલ માટે જિલ્લા વહિવટી તંત્ર સજ્જ


                  ફેસ માસ્ક અને હેન્ડ સેનિટાઈઝર એસેન્શિયલ કોમોડિટી જાહેર કરાતાં બ્લેકમાર્કેટીંગ કરી ઉંચા ભાવે વેચનાર વેપારીઓ સામે કરાશે દંડાત્મક કાર્યવાહી         કલેક્ટર કચેરી ખાતે …


કોરોના વાયરસનો ફેલાવો અટકાવવા ધ ગુજરાત એપેડેમિક રેગ્યુલેશનના અમલ માટે જિલ્લા વહિવટી તંત્ર સજ્જ Read More

ઋતુજન્ય રોગો સામે રક્ષણ મેળવવા તથા રોગપ્રતિકારક શક્તિ વધારવા આયુર્વેદ ઉપચાર પધ્ધતિ સર્વોત્તમ..


          હાલની સ્થિતિ મુજબ મિશ્ર વાતાવરણને કારણે આપણા શરીરનાં દોષોનો કોપ થવાથી આપણી રોગપ્રતિકારક શક્તિ ઘટે છે. ઋતુજન્ય રોગો સામે રક્ષણ મેળવવા તથા રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે આયુર્વેદ પધ્ધતિ સર્વોત્તમ …


ઋતુજન્ય રોગો સામે રક્ષણ મેળવવા તથા રોગપ્રતિકારક શક્તિ વધારવા આયુર્વેદ ઉપચાર પધ્ધતિ સર્વોત્તમ.. Read More

રાજ્ય સરકાર દ્વારા COVID 19 રોગ અંગે એપેડેમીક એક્ટ- ૧૮૯૭ અંતર્ગત જાહેરનામુ


           રાજ્ય સરકાર દ્વારા COVID 19 રોગ અંગે એપેડેમીક એક્ટ- ૧૮૯૭ અંતર્ગત જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે….   corona 0d7KTwe5F1Xz8cq8BkZwshc0Vjp8ACUM q7TQzCo1a35XlBzqrvwXZQzU7i4s7tuW           


રાજ્ય સરકાર દ્વારા COVID 19 રોગ અંગે એપેડેમીક એક્ટ- ૧૮૯૭ અંતર્ગત જાહેરનામુ Read More

મહેસાણા જીલ્લામાં સરકારી કચેરીઓની કપરી હાલત….


          મહેસાણા, તા.૧૪.૦૩.૨૦૨૦ મહેસાણા જિલ્લામાં સરકારી કચેરીઓના પુરા લખાણ વગર ના બોર્ડ કેટલાક સમયથી જોવા મળી રહ્યા છે. આ કચેરીમાં અધિકારીઓ પણ રોજેરોજ જોવા છતાં રીપેર કરાવવાનું નામ સુદ્ધાં પણ લેતા …


મહેસાણા જીલ્લામાં સરકારી કચેરીઓની કપરી હાલત…. Read More