Gujarat Chief Minister made a telephonic conversation to patients cured corona virus illness


          In yet another example of reaching out to people, Gujarat Chief Minister Vijay Rupani today talked to four home-bound patients on being discharged from the government hospital after recovering completely …


Gujarat Chief Minister made a telephonic conversation to patients cured corona virus illness Read More

લોકડાઉનની પરિસ્થિતિમાં ખેડૂતો રવિ પાકની લણણી કરી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને કેટલીક છૂટછાટ આપવાની વ્યવસ્થા ગોઠવતા મુખ્યમંત્રી શ્રી


          મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યના ખેડૂતો લોકડાઉનની પરિસ્થિતિમાં પોતાના રવિ પાકની લણણી કરી શકે તેવા ઉદ્દાત ભાવથી રાજ્ય સરકાર દ્વારા આવા ખેડૂતોને કેટલીક છૂટછાટ આપવાની વ્યવસ્થાઓ ગોઠવી છે. તદનુસાર, રવિ …


લોકડાઉનની પરિસ્થિતિમાં ખેડૂતો રવિ પાકની લણણી કરી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને કેટલીક છૂટછાટ આપવાની વ્યવસ્થા ગોઠવતા મુખ્યમંત્રી શ્રી Read More

મહેસાણાના વિજાપુર તાલુકાના "રોટરી ક્લબ ઓફ વિજાપુર" ના સભ્યો દ્દ્રારા થઈ રહેલ સેવાની કામગીરી….


           રોટરી ક્લબ ઓફ વિજાપુર ,રોટરિયન મિત્રો તથા રોટ્રેક્ટ ક્લબ ના સભ્યો દ્વારા જરૂરિયાત મંદ લોકો માટે જરૂરી રાશન કીટ બનાવી તેનું વિતરણ કરવા માં આવ્યું. મામલતદાર શ્રી જી કે …


મહેસાણાના વિજાપુર તાલુકાના "રોટરી ક્લબ ઓફ વિજાપુર" ના સભ્યો દ્દ્રારા થઈ રહેલ સેવાની કામગીરી…. Read More

મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતાની કોર કમિટીએ નાગરિકો-પ્રજાજનોની સુવિધા સરળતા માટે ૪ જેટલા મહત્વના નિર્ણયો કર્યા


           સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો પરથી એક મહિના માટે ઓફ લાઇન પદ્ધતિએ રાશન-અનાજ અપાશે અન્ય રાજ્યોમાં લોકડાઉનની સ્થિતીમાં સ્થગિત થઇ ગયેલા ગુજરાતી યાત્રિકો મુસાફરો માટે જે તે રાજ્યમાં આવાસ-ભોજન …


મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતાની કોર કમિટીએ નાગરિકો-પ્રજાજનોની સુવિધા સરળતા માટે ૪ જેટલા મહત્વના નિર્ણયો કર્યા Read More

નોવેલ કોરોના વાયરસ સંક્રમણ અટકાવવા કોરેન્ટાઈનમાં રખાયેલા ટ્રાવેલર માટે સુરત ખાતે CMC COVID-19 TRACKER મોબાઇલ એપ્લિકેશન કાર્યરત


          આગામી સમયમાં અમદાવાદ, રાજકોટ, વડોદરા અને ગાંધીનગર ખાતે શરૂ કરાશે – આરોગ્ય વિભાગના અગ્રસચિવ ડૉ. જયંતિ રવિ ખાનગી ડોક્ટરો-પેરામેડિકલ સ્ટાફ સ્વૈચ્છિક સેવા આપવા માંગતા હોય તો        આરોગ્ય વિભાગના ટ્વિટર …


નોવેલ કોરોના વાયરસ સંક્રમણ અટકાવવા કોરેન્ટાઈનમાં રખાયેલા ટ્રાવેલર માટે સુરત ખાતે CMC COVID-19 TRACKER મોબાઇલ એપ્લિકેશન કાર્યરત Read More

કોરોના વાયરસ કોવિડ-૧૯ સામે લડવા માટે મુખ્યમંત્રી રાહતનિધિમાં ઉદાર હાથે ફાળો આપવા મુખ્યમંત્રીશ્રીની અપિલ


                 મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ વિશ્વવ્યાપી કોરોના વાયરસ કોવિદ-૧૯ના રોગચાળા સામે લડવા અને આ રોગની અસરોથી થયેલ નુકશાનમાંથી જનજીવન પૂર્વવત કરવાના સહયોગ રૂપે મુખ્યમંત્રી રાહતનિધિમાં ઉદાર હાથે ફાળો …


કોરોના વાયરસ કોવિડ-૧૯ સામે લડવા માટે મુખ્યમંત્રી રાહતનિધિમાં ઉદાર હાથે ફાળો આપવા મુખ્યમંત્રીશ્રીની અપિલ Read More

ભેસ્તાનના જ્ઞાનદેવ આશ્રમ દ્વારા જરૂરિયાતમંદોને દરરોજ ૨૦૦ કિલો ભોજનનું વિતરણ કરાઈ રહ્યું છે.


          ૨૧ દિવસ સુધી જ્ઞાનદેવ આશ્રમ દ્વારા સુરતના વિવિધ વિસ્તારોમાં અન્નદાન          સુરત,શુક્રવાર: વૈશ્વિક મહામારી કોરોનાના કારણે ઉભી થયેલ પરિસ્થિતિમાં ગરીબ અને નિમ્ન મધ્યમવર્ગીય લોકોને ભોજનની મુશ્કેલી વેઠવી …


ભેસ્તાનના જ્ઞાનદેવ આશ્રમ દ્વારા જરૂરિયાતમંદોને દરરોજ ૨૦૦ કિલો ભોજનનું વિતરણ કરાઈ રહ્યું છે. Read More

કોરોના વાયરસ સામે લડાઇમાં રાજકોટ જેલના બંદીવાનો બન્યા દેશની સુખાકારીના સંત્રીઓ…


                  કેદીઓ દ્વારા શરૂ કરાયું કોટનના માસ્કનું માસ પ્રોડક્શન          ૩૦હજાર માસ્કના ઓર્ડરને પહોંચી વળવા સખત પરિશ્રમ સાથે દેશવાસીઓને મદદરૂપ થવાનો આત્મસંતોષ મેળવતા કેદીઓ …


કોરોના વાયરસ સામે લડાઇમાં રાજકોટ જેલના બંદીવાનો બન્યા દેશની સુખાકારીના સંત્રીઓ… Read More