વિશ્વ હિન્દૂ પરિષદ કાલોલ પ્રખંડ દ્વારા વેજલપુર ખાતે કાશ્મીરમાં હિંદુઓ પર થઈ રહેલા અત્યાચાર અને આતંકવાદ સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો


          હિન્દૂ સંસ્કૃતિ એટલે વિશ્વ કલ્યાણ અને વિશ્વ બંધુત્વની ભાવનાને સાકાર કરે છે ત્યારે કાશ્મીરમાં પાકિસ્તાન અને ઇસ્લામિક આતંકવાદ સતત હિન્દુઓની હત્યાઓ કરી સહનશીલતાની પરીક્ષાઓ લઈ રહ્યો છે.. છેલ્લા કેટલાક સમયથી …


વિશ્વ હિન્દૂ પરિષદ કાલોલ પ્રખંડ દ્વારા વેજલપુર ખાતે કાશ્મીરમાં હિંદુઓ પર થઈ રહેલા અત્યાચાર અને આતંકવાદ સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો Read More

નવદુર્ગાનું છઠ્ઠું સ્વરૂપ વ્રજમંડળના અધિષ્ઠાત્રી દેવી મા કાત્યાયનીની કરો ઉપાસના


          વ્રજમંડળના અધિષ્ઠાત્રી દેવી મા કાત્યાયની. ચન્દ્રહાસોજ્જવલકરા શાર્દૂલવરવાહના । કાત્યાયની શુભં દધાદેવી દાનવઘાતિની ।। મા દુર્ગાના છઠ્ઠા સ્વરૂપનું નામ કાત્યાયની છે. તેમનું કાત્યાયની નામ કંઈ રીતે પડયું તેની શાસ્ત્ર્રોમાં કથા આ પ્રમાણે …


નવદુર્ગાનું છઠ્ઠું સ્વરૂપ વ્રજમંડળના અધિષ્ઠાત્રી દેવી મા કાત્યાયનીની કરો ઉપાસના Read More

T-20 અને RCBની કેપ્ટનશિપ છોડવા મામલે વિરાટ કોહલીએ પહેલી વખત કર્યો ખુલાસો


          કોહલીએ ભારતીય ટી 20 ટીમ અને RCBની કેપ્ટનશીપ છોડી કોહલીએ કહ્યું કે તે દરેક કામમાં 120 ટકા આપવા માંગે છે આ નિર્ણય પાછળનું સૌથી મોટું કારણ વર્કલોડ મેનેજમેન્ટ છે. વિરાટ …


T-20 અને RCBની કેપ્ટનશિપ છોડવા મામલે વિરાટ કોહલીએ પહેલી વખત કર્યો ખુલાસો Read More

ઉત્તર પ્રદેશ ના લખીમપુર નરસંહાર ના વિરોધ માં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ધરણા


          ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં કેન્દ્રીય ગૃહરાજ્ય મંત્રી અજય મિશ્રાના પુત્ર આશિષ મિશ્રા દ્વારા ખેડૂતોની હત્યાના વિરોધમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા અમદાવાદના કોચરબા આશ્રમ ખાતે મૌન ધરણા કાર્યક્રમનું આયોજન કરવામાં …


ઉત્તર પ્રદેશ ના લખીમપુર નરસંહાર ના વિરોધ માં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ધરણા Read More

એક મહેંદી, ત્રણ રંગ:ઘર અને બહાર પ્રેમ ઝંખતી મહેંદીની માતા મૃત્યુ પામતાં પિતાએ બીજા લગ્ન કર્યા, પહેલા પતિથી છૂટી પડી, બીજા પતિ-પ્રેમીએ ગળું દબાવ્યું


             મહેંદી પેથાણીનો પહેલો પતિ અમદાવાદના જુહાપુરામાં રહેતો હતો સાડાત્રણ વર્ષ અગાઉ પણ મહેંદી ઘરેથી ગુમ થઈ હતી પિતાએ છૂટાછેડા લીધા હોવાથી મહેંદી કાકા પાસે રહેતી હતી                                                                         મહેંદીની …


એક મહેંદી, ત્રણ રંગ:ઘર અને બહાર પ્રેમ ઝંખતી મહેંદીની માતા મૃત્યુ પામતાં પિતાએ બીજા લગ્ન કર્યા, પહેલા પતિથી છૂટી પડી, બીજા પતિ-પ્રેમીએ ગળું દબાવ્યું Read More

ખાદ્યતેલના ભડકે બળતી કિંમતોને અંકુશમાં લેવા સ્ટોકમર્યાદા લદાઈ 


          પીએમ મોદીનાં નેતૃત્વમાં સરકાર દ્વારા બહુવિધ પગલાં લઈને ભાવને કાબૂમાં રાખવાનાં પ્રયાસો કરાઈ રહ્યા છે ખાદ્યતેલમાં 46.15 ટકાનો ભાવવધારો NCDEXમાં સરસવ તેમજ તેલીબિયાંનો વાયદાનો વેપાર બંધ દેશમાં તહેવારોની મોસમ શરૂ …


ખાદ્યતેલના ભડકે બળતી કિંમતોને અંકુશમાં લેવા સ્ટોકમર્યાદા લદાઈ  Read More

જશોદાનગરના ડોક્ટરે ગુજરાતની બોર્ડર પર જઇને 10,500 જવાનોનું હેલ્થ ચેકઅપ કર્યું 


          સમાજસેવા કરવાની પિતાની સલાહને ડોક્ટર દીકરાએ આત્મસાત્ કરી  આવકની 10 ટકા રકમ અને કામમાંથી સમય કાઢીને સેવા કરવાની સલાહને અનુસરી ચાર વર્ષમાં 10,500  જવાનોનું હેલ્થ ચેકઅપ કર્યું છે. આવકની 10 …


જશોદાનગરના ડોક્ટરે ગુજરાતની બોર્ડર પર જઇને 10,500 જવાનોનું હેલ્થ ચેકઅપ કર્યું  Read More

રામાયણ સિરિયલ માં રાવણ નું પાત્ર ભજવનાર અને ગુજરાતી ફિલ્મોના દિગ્ગજ અભિનેતા અરવીંદ ત્રિવેદી ના નિધનના સમાચારથી ગુજરાતી ફિલ્મ જગતમાં ઘેરા શોકની લાગણી પ્રવર્તી પસરી છે આજરોજ અરવિંદ ત્રિવેદી (લંકેશ) ને ઈડર કોલેજ ખાતે રાજકીય આગેવાનો પરીવાર અને લંકેશ નાં ચાહકો એ શ્રદ્ધાંજલિ અર્પણ કરી..


          સાબરકાંઠા… રામાયણ સિરિયલ માં રાવણ નું પાત્ર ભજવનાર અને ગુજરાતી ફિલ્મોના દિગ્ગજ અભિનેતા અરવીંદ ત્રિવેદી ના નિધનના સમાચારથી ગુજરાતી ફિલ્મ જગતમાં ઘેરા શોકની લાગણી પ્રવર્તી ગઈ છે અરવિંદ ત્રિવેદીએ લગભગ …


રામાયણ સિરિયલ માં રાવણ નું પાત્ર ભજવનાર અને ગુજરાતી ફિલ્મોના દિગ્ગજ અભિનેતા અરવીંદ ત્રિવેદી ના નિધનના સમાચારથી ગુજરાતી ફિલ્મ જગતમાં ઘેરા શોકની લાગણી પ્રવર્તી પસરી છે આજરોજ અરવિંદ ત્રિવેદી (લંકેશ) ને ઈડર કોલેજ ખાતે રાજકીય આગેવાનો પરીવાર અને લંકેશ નાં ચાહકો એ શ્રદ્ધાંજલિ અર્પણ કરી.. Read More

ઝટપટ બનાવો શિંગોડાનો નાસ્તો, ઉપવાસમાં પણ ખાઈ શકશો


          નવરાત્રિ દરમિયાન, તમે ઉપવાસ કરતા હોવ અને ડુંગળી-લસણ ન ખાતા હોવ તો ઉપવાસ કરીને અને એક જેવું જ ફરાળ કરીને થાકી જાઓ છો. એટલા માટે જો તમારે સ્વાદ બદલવો હોય …


ઝટપટ બનાવો શિંગોડાનો નાસ્તો, ઉપવાસમાં પણ ખાઈ શકશો Read More

બ્રેકિંગ ન્યુઝ :: જનતા રાજ સંગઠન ના અધ્યક્ષ મયુર જોષી નું દુઃખદ અવસાન


            ગુજરાત ના જનતા રાજ સંગઠનના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ મયુરભાઈ જોષી આપણા સૌની વચ્ચે નથી રહ્યા.મયુરભાઈ જોષીની તબિયત ખરાબ થતાં વડોદરા ખાતે ગ્લોબલ હોસ્પિટલ માં એડમીટ કરવામાં આવ્યા હતા. પરંતુ …


બ્રેકિંગ ન્યુઝ :: જનતા રાજ સંગઠન ના અધ્યક્ષ મયુર જોષી નું દુઃખદ અવસાન Read More