ખેડબ્રહ્મા તા.7ત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર સ.દા .કૃ.યુ કર્યું ખેડબ્રહ્મા ખાતે સાબરકાંઠા જિલ્લાના ૪૦ જંતુનાશક દવાના વિક્રેતાઓ માટે ઈન્સેકટીસાઈડ મેનેજમેન્ટના સર્ટિફિકેટ કોર્સ નો શુભારંભ કરવામાં આવ્યો સદર સર્ટીફીકેટ કોર્સ નું ઉદઘાટન સમારંભ ડોક્ટર એસ. આઈ.પટેલ વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી સ.દા કૃ.યુ સરદાર કૃષિનગર ના અધ્યક્ષસ્થાને યોજવામાં આવેલ આ સમારોહમાં સ.દા કૃ.યુ. સરદાર નગર કૃષિ નગર ના કુલ સચિવ શ્રી ડોક્ટર જે.આર વડોદરિયાની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો સદર કાર્યક્રમમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વડા ખેડબ્રહ્માના ડો..જે.જે મિસ્ત્રી એ કોર્સ માટે અનુસરવાની થતી ભારત સરકારની ગાઈડલાઈન તેમજ 12 અઠવાડિયા સુધી અઠવાડિયામાં એક દિવસ મુજબ કાર્યક્રમની રૂપરેખા ની વિસ્તૃત છણાવટ કરી હતી અને સૌ મહાનુભાવોને અને તાલીમાર્થીઓને આવકાર્યા હતા સદર કાર્યક્રમમાં મહાનુભાવોની ઉપસ્થિતિમાં દિપ પ્રાગટ્ય કરી ખુલ્લો મુકવામાં આવ્યો હતો આ પ્રસંગે ડૉ એસ .આઈ. પટેલ સૌને આવકારી તમામ જંતુનાશક દવાના વિક્રેતાઓને ખૂબ જ ઝીણવટ ભરી રીતે તાલીમમાં રસ લઈ અને તજજ્ઞો દ્વારા સમયે સમયે જુદા જુદા વિષયો પર આપવામાં આવતી તાલીમ લેવા અનુરોધ કર્યો હતો વધુમાં તેમણે જણાવ્યું હતું કે સદર તાલીમ દ્વારા આપનું જ્ઞાન કૌશલ્ય માં પરિવર્તન થઇ ને જિલ્લાના ખેડૂત સમુદાયને ખૂબ જ ઉપયોગી થશે આ તબક્કે તેમણે જણાવ્યું હતું કે આ તાલીમ દ્વારા છેલ્લા માં છેલ્લી ભલામણો તેમજ બદલાતા જતા હવામાનને કારણે ઉદભવતા રોગો આ જીવાતના પ્રશ્ને ઉકેલે થી વાકેફ થશો આ પ્રસંગે ડો. જે.આર .વડોદરિયા કુલ સચિવ શ્રી એ તાલીમાર્થી સાથે સીધો સંવાદ કરી તેને માહિતગાર તેમજ પ્રોત્સાહિત કર્યા હતા ડો. જે .આર. પટેલ આચાર્ય શ્રી કૃષિ પોલીટેકનિક એ જણાવ્યું હતું કે કૃષિ પોલીટેકનિક આપ સૌને વર્ષોથી જંતુનાશક દવાના વિક્રેતાઓ તરીકે કાર્યરત છો અને આ વિષય પર બહોળો અનુભવ જ્ઞાન ધરાવો છો
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર સ.દા.કૃ .યુ ખેડબ્રહ્મા ખાતે ઇનસેકટીસાઈટ મેનેજમેન્ટ ના કોર્સ નું ઉદઘાટન સમારંભ યોજાયો
Views 135
ખેડબ્રહ્મા તા.7ત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર સ.દા .કૃ.યુ કર્યું ખેડબ્રહ્મા ખાતે સાબરકાંઠા જિલ્લાના ૪૦ જંતુનાશક દવાના વિક્રેતાઓ માટે ઈન્સેકટીસાઈડ મેનેજમેન્ટના સર્ટિફિકેટ કોર્સ નો શુભારંભ કરવામાં આવ્યો સદર સર્ટીફીકેટ કોર્સ નું ઉદઘાટન સમારંભ ડોક્ટર એસ. આઈ.પટેલ વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી સ.દા કૃ.યુ સરદાર કૃષિનગર ના અધ્યક્ષસ્થાને યોજવામાં આવેલ આ સમારોહમાં સ.દા કૃ.યુ. સરદાર નગર કૃષિ નગર ના કુલ સચિવ શ્રી ડોક્ટર જે.આર વડોદરિયાની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો સદર કાર્યક્રમમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વડા ખેડબ્રહ્માના ડો..જે.જે મિસ્ત્રી એ કોર્સ માટે અનુસરવાની થતી ભારત સરકારની ગાઈડલાઈન તેમજ 12 અઠવાડિયા સુધી અઠવાડિયામાં એક દિવસ મુજબ કાર્યક્રમની રૂપરેખા ની વિસ્તૃત છણાવટ કરી હતી અને સૌ મહાનુભાવોને અને તાલીમાર્થીઓને આવકાર્યા હતા સદર કાર્યક્રમમાં મહાનુભાવોની ઉપસ્થિતિમાં દિપ પ્રાગટ્ય કરી ખુલ્લો મુકવામાં આવ્યો હતો આ પ્રસંગે ડૉ એસ .આઈ. પટેલ સૌને આવકારી તમામ જંતુનાશક દવાના વિક્રેતાઓને ખૂબ જ ઝીણવટ ભરી રીતે તાલીમમાં રસ લઈ અને તજજ્ઞો દ્વારા સમયે સમયે જુદા જુદા વિષયો પર આપવામાં આવતી તાલીમ લેવા અનુરોધ કર્યો હતો વધુમાં તેમણે જણાવ્યું હતું કે સદર તાલીમ દ્વારા આપનું જ્ઞાન કૌશલ્ય માં પરિવર્તન થઇ ને જિલ્લાના ખેડૂત સમુદાયને ખૂબ જ ઉપયોગી થશે આ તબક્કે તેમણે જણાવ્યું હતું કે આ તાલીમ દ્વારા છેલ્લા માં છેલ્લી ભલામણો તેમજ બદલાતા જતા હવામાનને કારણે ઉદભવતા રોગો આ જીવાતના પ્રશ્ને ઉકેલે થી વાકેફ થશો આ પ્રસંગે ડો. જે.આર .વડોદરિયા કુલ સચિવ શ્રી એ તાલીમાર્થી સાથે સીધો સંવાદ કરી તેને માહિતગાર તેમજ પ્રોત્સાહિત કર્યા હતા ડો. જે .આર. પટેલ આચાર્ય શ્રી કૃષિ પોલીટેકનિક એ જણાવ્યું હતું કે કૃષિ પોલીટેકનિક આપ સૌને વર્ષોથી જંતુનાશક દવાના વિક્રેતાઓ તરીકે કાર્યરત છો અને આ વિષય પર બહોળો અનુભવ જ્ઞાન ધરાવો છો

ખેડબ્રહ્મા તા.7ત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર સ.દા .કૃ.યુ કર્યું ખેડબ્રહ્મા ખાતે સાબરકાંઠા જિલ્લાના ૪૦ જંતુનાશક દવાના વિક્રેતાઓ માટે ઈન્સેકટીસાઈડ મેનેજમેન્ટના સર્ટિફિકેટ કોર્સ નો શુભારંભ કરવામાં આવ્યો સદર સર્ટીફીકેટ કોર્સ નું ઉદઘાટન સમારંભ ડોક્ટર એસ. આઈ.પટેલ વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી સ.દા કૃ.યુ સરદાર કૃષિનગર ના અધ્યક્ષસ્થાને યોજવામાં આવેલ આ સમારોહમાં સ.દા કૃ.યુ. સરદાર નગર કૃષિ નગર ના કુલ સચિવ શ્રી ડોક્ટર જે.આર વડોદરિયાની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો સદર કાર્યક્રમમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વડા ખેડબ્રહ્માના ડો..જે.જે મિસ્ત્રી એ કોર્સ માટે અનુસરવાની થતી ભારત સરકારની ગાઈડલાઈન તેમજ 12 અઠવાડિયા સુધી અઠવાડિયામાં એક દિવસ મુજબ કાર્યક્રમની રૂપરેખા ની વિસ્તૃત છણાવટ કરી હતી અને સૌ મહાનુભાવોને અને તાલીમાર્થીઓને આવકાર્યા હતા સદર કાર્યક્રમમાં મહાનુભાવોની ઉપસ્થિતિમાં દિપ પ્રાગટ્ય કરી ખુલ્લો મુકવામાં આવ્યો હતો આ પ્રસંગે ડૉ એસ .આઈ. પટેલ સૌને આવકારી તમામ જંતુનાશક દવાના વિક્રેતાઓને ખૂબ જ ઝીણવટ ભરી રીતે તાલીમમાં રસ લઈ અને તજજ્ઞો દ્વારા સમયે સમયે જુદા જુદા વિષયો પર આપવામાં આવતી તાલીમ લેવા અનુરોધ કર્યો હતો વધુમાં તેમણે જણાવ્યું હતું કે સદર તાલીમ દ્વારા આપનું જ્ઞાન કૌશલ્ય માં પરિવર્તન થઇ ને જિલ્લાના ખેડૂત સમુદાયને ખૂબ જ ઉપયોગી થશે આ તબક્કે તેમણે જણાવ્યું હતું કે આ તાલીમ દ્વારા છેલ્લા માં છેલ્લી ભલામણો તેમજ બદલાતા જતા હવામાનને કારણે ઉદભવતા રોગો આ જીવાતના પ્રશ્ને ઉકેલે થી વાકેફ થશો આ પ્રસંગે ડો. જે.આર .વડોદરિયા કુલ સચિવ શ્રી એ તાલીમાર્થી સાથે સીધો સંવાદ કરી તેને માહિતગાર તેમજ પ્રોત્સાહિત કર્યા હતા ડો. જે .આર. પટેલ આચાર્ય શ્રી કૃષિ પોલીટેકનિક એ જણાવ્યું હતું કે કૃષિ પોલીટેકનિક આપ સૌને વર્ષોથી જંતુનાશક દવાના વિક્રેતાઓ તરીકે કાર્યરત છો અને આ વિષય પર બહોળો અનુભવ જ્ઞાન ધરાવો છો