ગુજરાતથી મુંબઈ જઈ રહેલી ટ્રેનમાં ફાયરિંગ, ASI સહિત 3ના મોત ચાલતી ટ્રેનમાં બની ઘટના


          ગુજરાતથી મુંબઈ જતી મેલ ટ્રેનમાં ફાયરિંગ થયાના સમાચાર છે. આ ઘટના ચાલતી ટ્રેનમાં બની છે, જેમાં 4 લોકોના મોત થયા છે. આ ઘટના મુંબઈના વાપી વિસ્તારથી બોરીવલી વચ્ચે બની હતી …


ગુજરાતથી મુંબઈ જઈ રહેલી ટ્રેનમાં ફાયરિંગ, ASI સહિત 3ના મોત ચાલતી ટ્રેનમાં બની ઘટના Read More

અષાઢી બીજના પાવન દિવસે વિસનગર માં ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રા (Rathyatra) નીકળી  હતી. જે શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ છે. વહેલી સવારે નીકળેલી રથયાત્રા સમગ્ર શહેરના પરિક્રમા કરીને મોડી સાંજે નીજ મંદિરે પરત ફરી છે.


          જેમાં અલગ અલગ પ્રકાર ની ઝાંખીઓ જોવા મળી રથયાત્રા શહેર ના મુખ્ય રસ્તા પર નીકળી ત્યારે આકર્ષણ નું કેન્દ્ર બની હતી જેમાં વિવિધ પ્રકાર ની વેશ ભૂષા માં ભક્તો એ …


અષાઢી બીજના પાવન દિવસે વિસનગર માં ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રા (Rathyatra) નીકળી  હતી. જે શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ છે. વહેલી સવારે નીકળેલી રથયાત્રા સમગ્ર શહેરના પરિક્રમા કરીને મોડી સાંજે નીજ મંદિરે પરત ફરી છે. Read More