પંચમહાલ :-ગોધરા કલેક્ટર કચેરી ને સામે નવીન આધાર સેવા કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું.*


          આધાર કાર્ડ મેળવવા માટે લોકોને પડતી હાલાકી યથાવત રહેતા કલેક્ટર કચેરી કમ્પાઉન્ડની પાસે, પાનમ યોજના ઓફિસની સામે નવીન આધાર સેવા કેન્દ્ર શરુ કરવામાં આવેલ છે. જેથી આધાર કાર્ડ કામગીરી અંગે …


પંચમહાલ :-ગોધરા કલેક્ટર કચેરી ને સામે નવીન આધાર સેવા કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું.* Read More

પંચમહાલ માં બાર એસોસિયશનના ધારાશાસ્ત્રીઓએ મામલદાર ને આવેદનપત્ર આપ્યું.*


          કાલોલ બાર એસોસિયેશનના ધારાશાસ્ત્રીઓ દ્વારા ૬/૧૦/૨૦૨૦ ના રોજ ગુજરાત સરકારએ ઓથ એક્ટ ૧૯૬૯ ની કલમ-૩ હેઠળ તલાટીઓની તરફેણમાં સોગંદનામાની સત્તા સોંપવા સામે વિરોધ પ્રગટ કરી ધારાશાસ્ત્રીઓ એ કાલોલ મામલતદારને આવેદનપત્ર …


પંચમહાલ માં બાર એસોસિયશનના ધારાશાસ્ત્રીઓએ મામલદાર ને આવેદનપત્ર આપ્યું.* Read More

પંચમહાલ માં જંગલી ભૂંડોના ટોળાએ એક ખેડૂત ઉપર કર્યો હુમલો


          ભારત એક ખેતીપ્રધાન દેશ છે.મોટા ભાગના લોકો ખેતી ઉપર નિર્ભર છે. અને ખેતી કરીને પોતાના ઘર-પરિવારનું ગુજરાન ચલાવતો હોય છે.ત્યારે વાત કરીએ આપણે પંચમહાલ જિલ્લામાં આવેલા કાલોલ તાલુકાના એક નાની …


પંચમહાલ માં જંગલી ભૂંડોના ટોળાએ એક ખેડૂત ઉપર કર્યો હુમલો Read More

સરકાર દ્વારા તલાટીઓને સોગંદનામા ની સત્તા આપતા વિરોધનો વંટોળ ઉઠ્યો છે.


          સરકાર દ્વારા તલાટીઓને સોગંદનામા ની સત્તા આપતા વિરોધનો વંટોળ ઉઠ્યો છે. મહેસાણા ડિસ્ટ્રિક્ટ બાર એસોસિયેશન દ્વારા વિરોધ સાથે મહેસાણા જિલ્લા કલેકટર ને આવેદનપત્ર સુપ્રત કરી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. અને …


સરકાર દ્વારા તલાટીઓને સોગંદનામા ની સત્તા આપતા વિરોધનો વંટોળ ઉઠ્યો છે. Read More

અમદાવાદઃ હાથરસમાં બનેલી ઘટનાને પગલે, 20,000 કર્મચારીઓ હડતાળ પર


            આજે સવારથી જ અમદાવાદમાં સફાઈ કર્મચારીઓ દ્વારા શાંતિપૂર્ણ રીતે વિરોધ કરવામાં આવ્યો છે. ન તો વિરોધ પ્રદર્શન, ન કોઈ જાહેર સભા. કોરોનાને ધ્યાનમાં રાખીને સફાઈ કર્મચારીઓએ શાંતિપૂર્ણ રીતે વિરોધ …


અમદાવાદઃ હાથરસમાં બનેલી ઘટનાને પગલે, 20,000 કર્મચારીઓ હડતાળ પર Read More

દેશઃ એક જ દિવસમાં 61,267 કેસ, 884ના મોત, કુલ 66.85 લાખ દર્દી


            ભારતમાં કોરોના સંક્રમણ ફેલાવાને લઈ મંગળવારે થોડા રાહતના સમાચાર આવ્યા છે. ઘણા દિવસો બાદ પોઝિટિવ કેસોની સંખ્યા 70 હજારની નીચે નોંધાઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા …


દેશઃ એક જ દિવસમાં 61,267 કેસ, 884ના મોત, કુલ 66.85 લાખ દર્દી Read More

જોટાણા તાલુકાના મેમદપુર ગામમાં ૬ વર્ષના બાળકનું અપહરણ કરી હત્યા કરવામાં આવી હતી


          જોટાણા તાલુકાના મેમદપુર ગામમાં ૬ વર્ષના બાળકનું અપહરણ કરી હત્યા કરવામાં આવી હતી .આ બાળકની લાશ મેમદપુર થી બાલસાસણ જતા રોડની સાઈડમાં એક ખેતરમાંથી મળી હતી.આ સમાચાર સાંથલ પોલીસને મળતા …


જોટાણા તાલુકાના મેમદપુર ગામમાં ૬ વર્ષના બાળકનું અપહરણ કરી હત્યા કરવામાં આવી હતી Read More

સુરત: લારીવાળાઓ પાસેથી હપ્તા ઉઘરાવતા ASI અને TRB જવાન ઝડપાયા


          HBN: NEWS   સુરતમાં લારીવાળાઓ પાસેથી લાંચ લેતા ટ્રાફિક ASI અને ટીઆરબી જવાનોને ઝડપી પાડવામાં આવ્યા છે. એસીબી દ્વારા છટકુ ગોઠવીને બંન્ને 1 હજાર રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપી લેવામાં …


સુરત: લારીવાળાઓ પાસેથી હપ્તા ઉઘરાવતા ASI અને TRB જવાન ઝડપાયા Read More

થરાદ ના વળાદર ગામે આર્મીમાંથી રીટાયર્ડ થયેલ જવાન નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું


          થરાદ ના વળાદર ગામે આર્મીમાંથી રીટાયર્ડ થયેલ જવાન નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું થરાદ તાલુકાના વળાદર ગામના વતની શ્રવણજી મેરુજી ઠાકોરે પોતાની જિંદગીના 17 વર્ષ ભારત માની રક્ષા કાજે દેશની …


થરાદ ના વળાદર ગામે આર્મીમાંથી રીટાયર્ડ થયેલ જવાન નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું Read More

જમીન માપણીની કામગીરી કરનાર પ્રાઈવેટ એજન્સીઓને બચાવવા સરકારી તંત્ર ખડે પગે !!


           જમીન માપણી: વાંધા અરજીના આંકડાઓની માયાજાળ ફેલાવી પ્રાઈવેટ એજન્સીઓને છાવરવાના પ્રયાસ ગુજરાત સરકારે પ્રાઈવેટ એજન્સીઓ નીયુક્ત કરી 265 કરોડ રૂપીયાના ખર્ચી જમીન માપણી કરાવી હતી. જેમાં દરેક જીલ્લામાં હજારોની સંખ્યામાં …


જમીન માપણીની કામગીરી કરનાર પ્રાઈવેટ એજન્સીઓને બચાવવા સરકારી તંત્ર ખડે પગે !! Read More