17 ફેબ્રુઆરીથી 31 મે સુધી જળ અભિયાન:આજે મુખ્યમંત્રી સુજલામ-સુફલામના છઠ્ઠા તબક્કાનો પ્રારંભ ખોરજથી કરશે
રાજ્યમાં ભૂર્ગભ જળસ્તર ઊંચા લાવવાના હેતુથી વરસાદી પાણીના મહત્તમ સંગ્રહ માટેના મહત્ત્વપૂર્ણ અભિયાન સુજલામ સુફલામ જળ અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ ગાંધીનગરના ખોરજ ગામથી મુખ્યમંત્રી કરાવશે. ગાંધીનગરના ખોરજ ગામના તળાવને ઊંડુ કરવાની …
17 ફેબ્રુઆરીથી 31 મે સુધી જળ અભિયાન:આજે મુખ્યમંત્રી સુજલામ-સુફલામના છઠ્ઠા તબક્કાનો પ્રારંભ ખોરજથી કરશે Read More