સુરતમાં વધુ એક બાળકી બની દુષ્કર્મનો શિકાર, આરોપી ગિરફ્તાર 


          સુરતના વરાછામાં 11 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ ચોકલેટ બતાવી મોઢું દબાવી દુષ્કર્મ આચર્યુ વરાછા પોલીસે આરોપીની અટકાયત કરી સુરતના વરાછામાં 11 વર્ષની બાળકી સાથે વધુ એક દુષ્કર્મની ઘટના પ્રકાશમાં આવી …


સુરતમાં વધુ એક બાળકી બની દુષ્કર્મનો શિકાર, આરોપી ગિરફ્તાર  Read More

ગાંધીનગર જિલ્લા પંચાયતમાં આગ:આંકડા શાખાની કચેરીમાં ભીષણ આગ ફાટી નીકળતા મહત્વના દસ્તાવેજો બળીને ખાખ થયા, આગ લાગવાનું કારણ અકબંધ


           આગની ઘટનાના પગલે પંચાયત મંત્રી બ્રિજેશ મેરજાએ ઘટનાસ્થળની મુલાકાત કરી ગાંધીનગર ફાયરબ્રિગેડની ટીમે બે કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો ગાંધીનગર જિલ્લા પંચાયતની આંકડા શાખામાં આજે સવારે ભીષણ …


ગાંધીનગર જિલ્લા પંચાયતમાં આગ:આંકડા શાખાની કચેરીમાં ભીષણ આગ ફાટી નીકળતા મહત્વના દસ્તાવેજો બળીને ખાખ થયા, આગ લાગવાનું કારણ અકબંધ Read More

નાબાર્ડનો સંકલ્પ :ભાલિયા ઘઉં, ગીરની કેસર બાદ હવે વલસાડી આફૂસ, અમલસાડના ચીકુ, જસદણની પટારીને GI ટેગ મળશે.


          ખેડૂતોને પ્રોત્સાહન મળે તે હેતુથી બંને પાક માટે ટેગિંગ મેળવવા નાબાર્ડે પ્રક્રિયા શરૂ કરી.                                                                             વલસાડી આફૂસ ખેડૂતોને પ્રોત્સાહન મળે તે હેતુથી બંને પાક માટે ટેગિંગ મેળવવા નાબાર્ડે પ્રક્રિયા શરૂ …


નાબાર્ડનો સંકલ્પ :ભાલિયા ઘઉં, ગીરની કેસર બાદ હવે વલસાડી આફૂસ, અમલસાડના ચીકુ, જસદણની પટારીને GI ટેગ મળશે. Read More

રોગચાળો વકર્યો દિવાળી બાદ:રાજકોટમાં તાવ, શરદી, ઉધરસ, ડેન્ગ્યુએ માથુ ઊંચકતા સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઇ, કેસ બારીએ લોકોની લાંબી લાઇન


          રાજકોટમાં એક અઠવાડિયામાં ડેન્ગ્યુના 46 કેસ નોંધાયા, 4680 ઘરમાં ફોગિંગ કરાયું.                                                                 સિવિલમાં દર્દીઓનો મેળાવડો જામ્યો. દિવાળીના તહેવારો બાદ રોગચાળાએ માથુ ઊંચક્યું છે. તાવ, શરદી, ઉધરસ અને ડેન્ગ્યુના કેસોમાં વધારો …


રોગચાળો વકર્યો દિવાળી બાદ:રાજકોટમાં તાવ, શરદી, ઉધરસ, ડેન્ગ્યુએ માથુ ઊંચકતા સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઇ, કેસ બારીએ લોકોની લાંબી લાઇન Read More

વિરાટ કોહલીએ આગામી કરિયરને લઈને કર્યો આ ચોંકાવનારો ખુલાસો 


          વિરાટ કોહલીએ આગામી કરિયરને લઈને કર્યો ખુલાસો હું મારા 120 ટકા આપવા માટેની કોશિશ કરીશ આગામી સમયમાં આક્રમકતા સાથે રમીશઃ કોહલી નામિબિયાની સામે ટી20 મેચમાં સોમવારે ભારતીય ટીમે વિરાટ કોહલીના …


વિરાટ કોહલીએ આગામી કરિયરને લઈને કર્યો આ ચોંકાવનારો ખુલાસો  Read More

આજે લાભપાંચમ, આ શાસ્ત્રોક્ત વિધિથી પૂજા કરી વેપાર-ધંધાની કરો શરૂઆત


          આજે કારતક સુદ પાંચમ એટલે કે લાભપાંચમ છે. આ દિવસે ગણેશ, લક્ષ્મી, સરસ્વતી તેમજ ઇષ્ટદેવનું પૂજન કરવામાં આવે છે. આ દિવસ નવા કામની શરૂઆત માટે પણ શુભ માનવામાં આવે છે. વેપારીઓ …


આજે લાભપાંચમ, આ શાસ્ત્રોક્ત વિધિથી પૂજા કરી વેપાર-ધંધાની કરો શરૂઆત Read More

પેકેટવાળા સામાનને લઈને બદલાયો નિયમ, જાણો શું થશે ફાયદો


          કેન્દ્રએ વસ્તુના માપને લઈને નિયમમાં કર્યું સંશોધન એમઆરપીની સાથે રહેશે યૂનિટ દીઠ વેચાણ મૂલ્ય ગ્રાહકો અને ઉદ્યોગોને થશે આ ફાયદો કેન્દ્રીય ઉપભોક્તા કેસમાં મંત્રાલયે વિધિ માપ વિજ્ઞાન નિયમ 2011માં સંશોધન …


પેકેટવાળા સામાનને લઈને બદલાયો નિયમ, જાણો શું થશે ફાયદો Read More

ડ્રાયફ્રૂટ અને શાકભાજીના વેપારીઓ રડારમાં? આટલા કરોડની ટેક્સ ચોરી પકડાઇ


            ગુજરાતમાં પણ બ્લેકમનીનો સંગ્રહ કરનારા કેટલાક વેપારીઓ આઇટીની નજરમાં મહારાષ્ટ્ર, બિહાર, ઝારખંડ, કર્ણાટક, જમ્મુ-કાશ્મીરમાં 7 દિવસમાં 200 સ્થળે દરોડા ITની રેડમાં 1 હજાર કરોડથી વધુની ટેક્સ ચોરી પકડાઈ, દરોડામાં …


ડ્રાયફ્રૂટ અને શાકભાજીના વેપારીઓ રડારમાં? આટલા કરોડની ટેક્સ ચોરી પકડાઇ Read More

ત્રિપુરા માં સમાજીક તત્વો દ્વારા મુસલમાનો ના ઘરો પર હૂમલો કરવાનો મામલો


           ત્રિપુરામાં અસામાજિક તત્વો દ્વારા મુસલમાનો ના ઘર અને મસ્જીદો તેમજ મદ્રેસા ઉપર જાણીજોઈને હુમલાઓ કરવામાં આવી રહ્યાછે જેથી કરીને ભારત દેશની અખંડિતતા ખંડિત કરવી અને હિન્દુ મુસ્લિમ કોમવાદ ઉભો …


ત્રિપુરા માં સમાજીક તત્વો દ્વારા મુસલમાનો ના ઘરો પર હૂમલો કરવાનો મામલો Read More

ભાઈબીજ :શનિવારે 11.45 વાગે ભાઈબીજનું પહેલું શુભ મુહૂર્ત રહેશે, સાંજે યમદેવ માટે દીપદાન કરવાનું ભૂલશો નહીં


           યમરાજે યમુનાને વચન આપ્યું હતું, આ દિવસે જેઓ પોતાની બહેનના હાથે ભોજન કરશે તેઓ યમપુરી જશે નહીં આ પર્વમાં સાંજે દક્ષિણ દિશામાં ભગવાન યમ માટે દીપદાન કરવાની પરંપરા છે. …


ભાઈબીજ :શનિવારે 11.45 વાગે ભાઈબીજનું પહેલું શુભ મુહૂર્ત રહેશે, સાંજે યમદેવ માટે દીપદાન કરવાનું ભૂલશો નહીં Read More