મહામંડલેશ્વર સ્વામી હરિહરાનંદને તેમના સેવકે જ નાશિકમાંથી શોધી બપોરે 1 વાગ્યા સુધીમાં વડોદરા લવાશે
વડોદરા ક્રાઇમ બ્રાંચ ખાતે પોલીસ અધિકારીઓ પૂછપરછ કરશે સ્વામી હરિહરાનંદ વિશ્વાસઘાત થયાની માહિતી આપશે તો પોલીસ કાર્યવાહી કરશે વડોદરાથી ગુમ થયેલા મહામંડલેશ્વર સ્વામી હરિહરાનંદ ભારતીજી 4 દિવસ બાદ નાશિક …
મહામંડલેશ્વર સ્વામી હરિહરાનંદને તેમના સેવકે જ નાશિકમાંથી શોધી બપોરે 1 વાગ્યા સુધીમાં વડોદરા લવાશે Read More