ઉનાળા ના તપેલા મકાનોમાં અચાનક આગ લાગતા સ્થાનિક લોકોમાં ભયનો માહોલ પ્રસારાઈ ગયો હતો.આ ત્રણ મકાનોમાં આગ ક્યાં કારણો સર લાગી તે હાલ જાણી શકાયું નથી.મકોનોમાં લાગેલી આગથી ઘરની સમાન સળગીને ખાખ થવા પામ્યો છે. સ્થાનિકો દ્વારા આગ ને કાબુમાં લેવા માટે ગામના બીજા ઘરો માંથી પાણી લાવી છંટકાવ કરવામાં આવતા હાલ આગ પર કાબુ મેળવવામાં ગ્રામ જનો સફળ થાય છે,ત્યારે બીજી બાજુ તાલુકા લેવલ પર ફાયર સ્ટેશનની વવસ્થાન હોવાથી આવી આગની ઘટના માં તાલુકા ના ગ્રામ જનોને લાખો નું નુકસાન થવા ની ભીતિ સેવાઇ રહી છે ત્રણ મકાનો મા રેહતા લોકોનો આબાદ બચાવ થયેલ છે .
અજયસિંહ ચૌહાણ
પંચમહાલ જિલ્લાના જાંબુઘોડાના ડુમા ગામે આગ લાગતા ત્રણ મકાનો સળગીને ખાખ
Views 72