ત્રિપુરામાં અસામાજિક તત્વો દ્વારા મુસલમાનો ના ઘર અને મસ્જીદો તેમજ મદ્રેસા ઉપર જાણીજોઈને હુમલાઓ કરવામાં આવી રહ્યાછે જેથી કરીને ભારત દેશની અખંડિતતા ખંડિત કરવી અને હિન્દુ મુસ્લિમ કોમવાદ ઉભો કરી અરાજકતા ફેલાવવાના ભાગરૂપે આવા હુમલા કરવામાં આવી રહ્યા છે એના વિરોધમાં આજ તારીખ 8/ 11 /2021 ના રોજ બહુજન ક્રાંતિ મોરચા અને રાષ્ટ્રીય મુસ્લિમ મોરચા પાટણ દ્વારા પાટણ જિલ્લા કલેકટર ના માધ્યમથી ભારતના મહામુહિમ રાષ્ટ્રપતિ શ્રી ને આવેદનપત્ર આપવામાં આવ્યું…
જય ભારત જય સંવિધાન
BN TV NEWS
આવાજ હિન્દુસ્તાન કી
હર હંમેશ સત્ય ની સાથે
અહેવાલ જગદીશ સોલંકી