સ્વામિ નારાયણ મંદિર માણસા (કાલુપુર ગાદી) દ્વારા આપોજીત ભવ્ય હિંડોળા ઉત્સવ નુ આપોજન

Views 63

કરવામાં આવ્યું હતું જેમાં અલગ અલગ હિંડોળા બનાવા મા આવે છે જેવા કે ચોકલેટ,ફુલો, લીલી વનસ્પતી,કાર્ટુન,લેશપટી જેમાં આજે કોરોના મહામારથી કેવી રીતે બચી શકાય એ નો ભવ્ય હિંડોળો કરવામાં આવ્યો હતો અને સાથોસાથ ભગવાન ઘનશ્યામમહારાજ ને ડોક્ટર બનાવી માણસા તથા આજુબાજુના વિસ્તાર ના લોકોના ને અપીલ કરવામાં આવીહતી કે ઘરમાં રહો સુરક્શીત રહો અને સાથોસાથ ડોક્ટર પોલીસ પેસરીપોટર અનેકનૉ આભાર વયકત કરપૉહતો સમગ્ર આપોજન નરનારાયણ દેવ યુવક મડર દ્વારા કરવામાં આવ્યું છે

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *