સાબરમતી નદી માં જળકુંભી વેલ ફેલાઈ જવાને કારણે વાસણ બેરેજ ના દરવાજા ખોલીને નદી નું પાણી વહાવી દઈને આંખી નદી ખાલી કરી ને સાબરમતી નદી માં નર્મદા ના નવા પાણી ભરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સાબરમતી નદી માં પાણી વહાવી દેવાના કારણે નીચાણ વારા વિસ્તારોમાં અને દસક્રોઈ ના નાના ગામો માં પાણી ફરી વરવા ના કારણે ખેતી ના પાક ને નુકસાન થવાની ભીતી સર્જાઈ શકે
સાબરમતી નદી માંથી પાણી છોડવાના લીધે ખેડૂતો ના પાક ને નુકશાન ની ભીતી
Views 173