કુકરવાડા માં જર્જરીત મકાન ધરાશાયી

Views 139

કુકરવાડા માં જર્જરીત મકાન ધરાશાયી
વિજાપુર તાલુકા ના કુકરવાડા ગામે કુકરવાડા ગ્રામ પંચાયત સામે આવેલ શાહ મુકુંદભાઈ મંગળભાઈ નું વર્ષો જૂનું જર્જરીત મકાન વરસાદ ના કારણે પડી જવાથી મકાન ની બાજુ માં રહેલ વીજળી નો થાંભલો પડતા એક ગાય નું કરુણ મોત થયું હતું તાત્કાલીક ધોરણે કુકરવાડા ગામ ના તલાટી સાહેબ શ્રી દ્વારા મકાન નો રસ્તા માં પડેલ કાટમાળ ને હટાવી ને પ્રજા ને રસ્તો ક્લિયર કરી આપ્યો હતો
પત્રકાર – જીતેન્દ્ર પ્રજાપતિ ,  



HBN  ન્યૂઝ કુકરવાડા

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *