પરિણીતા પર ત્રાસ:સાંતલપુરના એક ગામની પરિણીતાને સંતાનો ન થતા તેમજ દહેજ બાબતે સાસરીયાઓએ ત્રાસ આપી ઘરમાંથી કાઢી મુકી
સાંતલપુરના એક ગામે રહેતી પરિણીતાને સાસરીયાઓએ દેહજ બાબતે તેમજ સંતાનો ન થતા શારીરિક માનસિક ત્રાસ આપીને ઘરમાંથી કાઢી મૂકી હતી. જે અંગે પરિણીતાએ ફરીયાદ નોંધાવી છે.મારઝૂડ કરી જાનથી મારી નાખવાની …
પરિણીતા પર ત્રાસ:સાંતલપુરના એક ગામની પરિણીતાને સંતાનો ન થતા તેમજ દહેજ બાબતે સાસરીયાઓએ ત્રાસ આપી ઘરમાંથી કાઢી મુકી Read More