માણસા તાલુકાનું મકાખાડનું રેલવે સ્ટેશન ફરી ધમધમતું થશે


          વર્ષો પહેલા માણસાનું મકાખાડ રેલવે સ્ટેશન માણસા વિસ્તારનું વાહન વ્યવહાર માટે મુખ્ય મથક ગણાતું હતું અને તે સમયમાં ખૂબ જ જાહોજલાલી હતી. વેપારી વર્ગનો મોટાભાગનો માલ સામાન રેલ્વે સ્ટેશન પર …


માણસા તાલુકાનું મકાખાડનું રેલવે સ્ટેશન ફરી ધમધમતું થશે Read More

13 વર્ષમાં 53 હજાર કરોડ ટર્નઓવર વધારનારા અમૂલના MD આર. એસ. સોઢીને હટાવાયા, હવે CEO જયેન મહેતા નવા કાર્યવાહક MD હશે


          ગુજરાત કો.ઓ.મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના મેનેજિંગ ડિરેક્ટર આર. એસ. સોઢીનું સોમવારે રાજીનામુ લઇ લેવાયું છે. કાર્યકારી એમ.ડી તરીકે જયેન મહેતાની નિમણૂક કરવામાં આવી છે. 40 વર્ષ પહેલાં આર. એસ. સોઢી ગુજરાત …


13 વર્ષમાં 53 હજાર કરોડ ટર્નઓવર વધારનારા અમૂલના MD આર. એસ. સોઢીને હટાવાયા, હવે CEO જયેન મહેતા નવા કાર્યવાહક MD હશે Read More

આરોગ્ય અને ઉચ શિક્ષણમંત્રીશ્રી ઋષિકેશ પટેલના હસ્તે પૌરાણિક નગરી વડનગર ખાતે પતંગ મહોત્સવ નો શુભારંભ


          ૨૧ દેશો અને ૦૪ રાજયોના ૭૧ પતંગ બાજોથી વડનગરનુ આકાશ રંગબેરંગી બન્યું પતંગમહોત્સવ જેવા વિવિધ મહોત્સવ થકી રાષ્ટની સંસ્કૃતિના આદાન પ્રદાન કરવાનું કામ સરકાર દ્વારા કરવામાં આવી રહ્યુ છે: મંત્રી …


આરોગ્ય અને ઉચ શિક્ષણમંત્રીશ્રી ઋષિકેશ પટેલના હસ્તે પૌરાણિક નગરી વડનગર ખાતે પતંગ મહોત્સવ નો શુભારંભ Read More

અમદાવાદમાં રેત ખનન માફિયાઓની આંતરિક લડાઈએ એક નિર્દોષનો જીવ લીધો, ત્રણને ઈજા


          અમદાવાદ અને ગાંધીનગરમાં ખનન માફિયાઓ બેખૌફ પણે રેતીની ચોરી કરી રહ્યાં હોવાના અનેક કિસ્સા સામે આવતાં રહે છે. કેટલીક વખત આવા માફિયાઓના કારણે નિર્દોષ લોકોના જીવ પડીકે બંધાતા હોય છે. …


અમદાવાદમાં રેત ખનન માફિયાઓની આંતરિક લડાઈએ એક નિર્દોષનો જીવ લીધો, ત્રણને ઈજા Read More