જેમાં અલગ અલગ પ્રકાર ની ઝાંખીઓ જોવા મળી રથયાત્રા શહેર ના મુખ્ય રસ્તા પર નીકળી ત્યારે આકર્ષણ નું કેન્દ્ર બની હતી જેમાં વિવિધ પ્રકાર ની વેશ ભૂષા માં ભક્તો એ ભગવાન શિવ અને શ્રી કૃષ્ણ તેમજ રાધા રાની ને વેશ પહેર્યો હતો
આદિવાસી નુત્ય પણ જોવા લોકો ના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા ….