રાજ્યના ૬૮ લાખ ગરીબ અંત્યોદય NFSA પરિવારોને તા.૧૭મી મે રવિવારથી વિનામૂલ્યે મે-માસના અનાજ વિતરણનો પ્રારંભ કરાશે


          -: મુખ્યમંત્રીશ્રીના સચિવે આપી અનાજ વિતરણની વિગતો :-   અમદાવાદ મહાનગરમાં NFSA લાભાર્થીઓને આ અનાજ વિતરણ હાલ પુરતું કરાશે નહિ રાજ્યના ૬૬ લાખ NFSA લાભાર્થી ૩.૮૦ લાખ અંત્યોદય પરિવારો સહિત …


રાજ્યના ૬૮ લાખ ગરીબ અંત્યોદય NFSA પરિવારોને તા.૧૭મી મે રવિવારથી વિનામૂલ્યે મે-માસના અનાજ વિતરણનો પ્રારંભ કરાશે Read More

ગુરૂવાર મધરાત સુધીમાં ગુજરાતમાંથી ૩૪૯ સ્પેશિયલ ટ્રેન મારફતે ૪.૭૦ લાખ પરપ્રાંતિય શ્રમિકો વતન જવા રવાના થયા


          ઉત્તરપ્રદેશ-ઓરિસ્સા-બિહાર-છત્તીસગઢ-ઝારખંડ સહિત વિવિધ રાજ્યોમાં શુક્રવાર રાત સુધીમાં ગુજરાતની વધુ ૪૧ વિશેષ ટ્રેન રવાના થશે :- સોશિયલ ડિસ્ટન્સીંગ પાલન સહિતની વ્યવસ્થાઓ સાથે શ્રમિકો પોતાના વતન જવા રવાના થાય છે -: મુખ્યમંત્રીશ્રીના સચિવે …


ગુરૂવાર મધરાત સુધીમાં ગુજરાતમાંથી ૩૪૯ સ્પેશિયલ ટ્રેન મારફતે ૪.૭૦ લાખ પરપ્રાંતિય શ્રમિકો વતન જવા રવાના થયા Read More

અકસ્માત નિવારણ કેન્દ્રની માનવતાની મહેંક : વતન જવા માટે કાપોદ્રા એકઠાં ત્રણ મજૂરોની તબિયત લથડતાં તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર અપાવી


          સારવાર અને ભોજન પૂરું પાડી મજૂરોને પોતાના વતન મોકલવાની વ્યવસ્થા કરતા અકસ્માતનિવારણ કેન્દ્રના પ્રમુખ રાજુભાઈ ઠક્કર           સુરત,ગુરૂવાર: અકસ્માત નિવારણ કેન્દ્ર, પોલીસ વિભાગ તથા મહાનગરપાલિકાના ફાયર …


અકસ્માત નિવારણ કેન્દ્રની માનવતાની મહેંક : વતન જવા માટે કાપોદ્રા એકઠાં ત્રણ મજૂરોની તબિયત લથડતાં તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર અપાવી Read More

‘હાલો ભેરૂ ગામડે..’ લોકડાઉનમાં એસ.ટી. બસના સથવારે ગામડે જવું થયું આસાન…


          વતન જવા માટે એસ.ટી. બસ વ્યવહાર શરૂ થવાથી ઉ.ગુજરાત- સૌરાષ્ટ્રવાસીઓએ એસ.ટી. સેવાનો બહોળો લાભ લીધો રાજ્ય સરકારે લકઝરી બસના મોંઘા ભાડાની સામે વ્યાજબી ભાવે ઉત્તમ પ્રકારની બસ સેવા પૂરી પાડી …


‘હાલો ભેરૂ ગામડે..’ લોકડાઉનમાં એસ.ટી. બસના સથવારે ગામડે જવું થયું આસાન… Read More

આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનાની જાહેરાત કરતા મુખ્યમંત્રીશ્રી


              કોરોના વાયરસને કારણે લોકડાઉનની સ્થિતીમાંથી ઝડપથી પૂર્વવત બેઠા થવા-આત્મનિર્ભરતાના માર્ગે વાળવા-નાના વેપારીઓ-કારીગરો-વ્યકિતગત નાના વ્યવસાયકારો શ્રમિક વર્ગને રુ. ૧ લાખ સુધીની લોન અપાશે… મુખ્યમંત્રીશ્રી Ø  રાજ્યના ૧૦ લાખથી વધુ …


આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનાની જાહેરાત કરતા મુખ્યમંત્રીશ્રી Read More

સૂરત શહેર પોલિસ દ્વારા લોકડાઉનનો કડક અમલઃઆજરોજ જાહેરનામા ભંગ બદલ ૧૮૯ આરોપીઓની અટકાયત તથા ૭૨૪ વાહનો જપ્ત કરવામાં આવ્યા છે


          સુરત:મંગળવાર:  કોરોના વાયરસની મહામારી વચ્ચે સુરત શહેરમાં વધી રહેલા કોરોના વાયરસના કેસોને ધ્યાને લઈ શહેર પોલિસ દ્વારા લોકડાઉનનો ચુસ્ત રીતે અમલ કરવા માટે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આજ રોજ …


સૂરત શહેર પોલિસ દ્વારા લોકડાઉનનો કડક અમલઃઆજરોજ જાહેરનામા ભંગ બદલ ૧૮૯ આરોપીઓની અટકાયત તથા ૭૨૪ વાહનો જપ્ત કરવામાં આવ્યા છે Read More

सुजलाम सुफलाम जल अभियान के अंतर्गत 3463 गाँवों में 18,824 कार्य शुरू किये गये


          गांधीनगर, सोमवार:लॉकडाउन के दौरान श्रमिकों को रोज़गार प्रदान करने के उद्देश्य से राज्यके मुख्यमंत्रीश्री विजयरुपाणी ने सुजलाम सुफलाम जलअभियान के तीसरे चरण की शुरूआत करदी है। सुजलाम सुफलाम जल अभियान …


सुजलाम सुफलाम जल अभियान के अंतर्गत 3463 गाँवों में 18,824 कार्य शुरू किये गये Read More